________________
Dામોનએકાદશીની સ્તુતિ
: ૧૫૫ :
મોનઅગ્યારસી મહિમા જાણી, કૃષ્ણ આગલે નેમિનાથ વખાણું,
મનમાંહિ ધરે શુભ પ્રાણ, અતીત અનાગત ને વર્તમાની, નેઉ જિનનાં હુઆ કલ્યાણી,
અવર ન એહ સમાણી; માસિર શુદિ અગ્યારસી ઠાણી, વરસી વારુ દિન મન આણી,
૫ ૨ વ માં હિ પ ટ રા ણી, મહાયસ પ્રમુખ નામ શુભ પ્રાણી, વારે કરમ અગનિની છાણ,
પા પા પંક વિ સ રા ણી. ૨ આગમમાંહિ અરથ સંભાલી, ગણધરદેવે કહી રઢીઆલી,
અગ્યારસી અજુ આ લી, ભાવ ધરી જિને પ્રતિપાલી, તેહ ધરી રદ્ધિ વૃદ્ધિ સુવિસાલી,
ગુણ ગાએ સુર આ લી; મૌન કરી આઠ પહોર મન વાલી, રાગ દ્વેષ સવિ દુરે ટાલી,
તપફલ હુએ ટંકશાલી, શ્રીજિનનામે પાપ પખાલી, પહેરી પવિત્ર વસ્ત્ર વિસાલી, આ
વ્રત લીયે પૌષધશાલી. ૩ મૌનઅગ્યારસી દિન જે થાઈ, વિધિપૂર્વ જિનનામ ગણાઈ,
સુકૃત ભંડાર ભરાઈ, વધમાનજિનવર ગુણ ગાઈ સિદ્ધાયિકા માતંગ જક્ષરાઈ,
ના મે વિઘન ૫ લાઈફ એહ સાનિધ સંપૂરણ આય, પાપ તાપ સંતાપ ન થાય,
વાધે બહુ જસ વાય, ચઉવિત સંઘ મનવાંછિત પાય, દુ:ખ દેહગ દુરગતિ સવિ જાય,
કહે રાજરત્ન ઉવજઝાય. ૪
૧ છાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org