________________
: ૧૫૪ :
સ્તુતિ તરંગિણી : તૃતિય તરી અગિયાર શ્રાવકતણી પડિમા, કહી તે જિનવરદેવ, એકાદશી એમ અધિક સે, વન ગજા જિમ રેવ; ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગંગ નિર્મલ નીર જેહ, કરે જિનશું રંગ. ૨ અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવળી વીંટણું, ઠવણી પંજણી સાર; ચાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર, એકાદશી એમ ઉજ, જેમ પામીએ ભવપાર. ૩ વરકમલનયણુ કમલનયણી, કમલ સુકમલ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વસી, ગણિહર્ષ પંડિત શિશ, શાસનદેવી વિઘન નિવારે, સંઘતણા નિશદિશ. *
+ ૪ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર) વીરજિનને પૂછે ગણધારી, ગૌતમ નામે પરઉપગારી,
- નિસુણે સુર નર નારી, કહું ભગવાન એક વચન વિચારી, માગસર અગ્યારસ સુખકારી,
* કુણે કીધી કુણે ધારી; શ્રીજિન કહે સાંભલ અણગારી, અંગથકી સવિ આળસ વારી,
ઉપસમરસ મન ઠારી, વાસુદેવ ત્રણ ખંડ લેતારી, દુસઉ કલ્યાણ કિર કારી,
સારી તેણે એ કવિ સંભારી. ૧ વનના હાથી જેમ નર્મદા નદીને સેવે તેમ. ૨ નિશ્ચયથી. ૩ ૮.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org