________________
પ્રોનએકાદશીની સ્તુતિઓ
૨ ( રાગ–સત્તરભેદી જિનપૂજા રચીને. )
નિરુપમ નેમિજિનેશ્વર ભાખે, એકાદશી અભિરામ જી, એક મને કરી જેહ આરાધે, તે પામે શિવ ઠામ જી; તેહ નિસુણી ૧માધવ પૂછે, મન ધરી અતિ આના જી, એકાદશીને એહવા મહિમા, સાંભળી કહે જિદા જી. ૧
: ૧૫૩ :
એકશત અધિક પચાસ પ્રમાણુ, કલ્યાણક વિ જિનના જી, તેહ ભણી તે દિન આરાધા, છડી પાપ સિવ મનના જી; પાષહ કરીએ મૌન આદરીચે, પરિહરીયે અભિમાન જી, તે દિન માયા મમતા તજીએ, ભજીએ શ્રીભગવાન જી. પ્રભાતે પડિક્કમણું કરીને, પેષહ પણ તિહાં પારી જી, દેવ જુહારી ગુરુને વાંદી, દેશના નિસુણી વાણી જી; સાહસી જમાડી ક ખપાવી, ઉજમણુ ઘર માંડું છુ, અશનાર્દિક ગુરુને વહેારાવી, પારણું કરું પછી વારું જી. ૩ આવીશમાજિન એણી પરૈ ખોલે, સુષુ તું કૃષ્ણનરિંદા જી, એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખવૃા જી; દેવી અંબાઈ પુણ્ય પસાયે, નેમીશ્વર હિતકારી જી, પંડિત હરખવિજય તસ શિષ્ય, માનવિજય જયકારી જી. ૪
૩
પૂછે નેમ,
એકાદશી અતિ રુઅડી, ગેાવિંદ કિવિધ કારણ એ પત્ર મ્હાટુ, કહેાને મુજશું તેમ; જિનવર કલ્યાણુક અતિ ઘણાં, એક ને પચાસ, તેને કારણ એ પત્ર મ્હારુ, કરે મૌનઉપવાસ.
૧ કૃષ્ણ. ૨ સુંદર. ૩ કૃષ્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org