________________
| શ્રુતજ્ઞાનાદિની સ્તુતિએ
: ૧૫૧ : કકલ પદારથ ત્રિપદી જાણ, જે જન ભૂમિ પસરે વખાણ,
દોષ બત્રીશ પરિહાણ, કિવલી ભાષિત તે શ્રતનાણ, વિજ્યલમીસૂરિ કહે બહુમાન,
ચિત્ત ધરજે તે સયાણ. ૧
શ્રીઅવધિજ્ઞાનની સ્તુતિ
૧ (રાગ-શંખેશ્વસાહિબ સમરે.) ઉહનાણુ સહિત સવિ જિનવરુ, ચવિ જનની કુખે અવતરુ, જસ નામે લહીયે સુખ, સવિ ઈતિ ઉપદ્રવ સંહ; હરિ પાઠક શંસય સંહરુ, વીર મહિમા જ્ઞાન ગુણાય, તે માટે પ્રભુજી વિધ્વંભર વિજયાંકિત લક્ષ્મી સુëકરુ. ૧
શ્રીમન પર્યવજ્ઞાનની સ્તુતિ
૧ (રાગ-શ્રીશંખેશ્વર પાસજિનેશ્વર.) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદ વારી જી, છદ્મસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યેગાસન તપ ધારી છે; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજોક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિપ્રાણી, વિજયલક્ષ્મી સુખકારી છે. ૧
શ્રીકેવલજ્ઞાનની સ્તુતિ
૧ (રામ–પ્રહઉઠી વંદુ.) છત્રત્રય ચામર, તરુ અશોક સુખકાર, દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર;
૧ ડાહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org