________________
: ૧૫૦ :
સ્તુતિ તરગિણી : તૃતીય તરગા
આગમ નાઆગમ એ 'પ્રતીત્ય, દુ:ખ વિષધર વિષ નાસે જી, જે નર નારી ભાવ ધરીને, એહિજ મત્ર ઉપાસે જી; જીવદયા નિર્મલ જલરિયા, ઉપશમરસથી ભરીયે જી, તેથી પંચમીતપ જગમાંહિ, સવિ ભવિયણ આચરીયા જી. ૩
રુમઝુમ રુમઝુમ ઝાંઝર ચરણે, શરણે આવ્યા રાખે જી, અંબાઈદેવી સુર નર સેવી, વયણે મધૂરું ભાખે જી; લબ્ધિવત મહાજશમેટા, પંચમીના તપ કરતાં દૈવી, હર્યો વિધન
સેવક જન
શ્રીમતિજ્ઞાનની સ્તુતિ
૧ ( રાગ–સત્તરભેદી જિનપૂજા કરીને. ) શ્રીમતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યા જી, ચવિહ દ્રબ્યાદિકને જાણે, આદેશે કરી દાખ્યા જી; માને વસ્તુ ધર્મ અનંતા, નહિ અજ્ઞાન વિવક્ષા જી, તે મતિજ્ઞાનને વંદે પૂજો, વિજયલક્ષ્મી ગુણકાંક્ષા જી.
આધારા જી,
અમારા જી.
શ્રીશ્રુતજ્ઞાનની સ્તુતિ
૧ (રાગ-ગાયમ ખાલે ગ્રંથ સંભાલી.)
ત્રિગડે બેસી શ્રીજિણભાણુ, આલે ભાષા અમીય સમાણુ, મત અનેકાન્ત પ્રમાણ, અરિહંતશાસન સફરી સુખાણુ, ચઉ અનુયાગ જિહાં ગુણખાણુ,
આતમ
અનુભવ
ઠાણું;
૧ આશ્રય લઇને ૨ સુંદર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org