________________
દિજ્ઞાનપંચમીની સ્તુતિએ
: ૧૪૭ : પંચ પંચ વસ્તુ દેહરે રવી, એમ સાડાપંચ વર્ષ કરેવી,
આગમવાણી સુણેવી. ૩ સિંહગમની સિંહલંકી બિરાજે, સિંહનાદ પરે ગુહિર ગાજે,
વદન ચંદ પરે છાજે, કટિમેખલા નેઉર સુવિરાજે, પાયે ઘુઘરા ઘમઘમ વાજે,
ચાલતી બહુત દિવાજે; ગઢ ગિરનારતણી રખવાલ, અંબ તૂબ જૂતિ અંબા બાલ,
અતિ ચતુરા વિચાલ, પંચમીતપસિ કરત સંભાલ, દેવી લાભવિમલ સુવિશાલ,
રત્નવિમલ જયમાલ. ૪
૬ (રાગ-ઉઠી સવેરા સામાયિક લીધું.) પંચમી ગતિ આપે તપ પંચમી, પંચ આવરણની હાણ જી, વિજન ભાવ ધરી આરાધ, ઈમ ભાખે જિનભાણ જી; મતિ અતિ નિરમલ મહિમાસાગર, જગવલ્લભ ત્રાદ્ધ પૂરે છે, સૌભાગ્યપંચમી એ હેય ભાગી, સકલ ગુણે કરી શ્રી જી. ૧ અતીત અનાગત ને વર્તમાન, શાશ્વતજિન તે કહીયે છે, વિહરમાન તીર્થકર વસે, આણ નિત શિર વહીયે જી;
સ્વર્ગ મૃત્યુ પાતાલમાંહિ જે, જિનવર બિંબ તે વંદુ છે, પંચમનાણતણે મહિમા, અહનિશ અતિ આણંદુ છે. ૨ આગમ શ્રીઅરિહંતે ભાગે, શ્રીગણધર હિત આણી છે, પંચમનાણુ લહેવા કારણ, આગમ ગુણમણિ ખાણી છે; - ૧ મૂકવી. ૨ ગુફા. ૩ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org