________________
Mાનપંચમીની સ્તુતિએ
: ૧૪૩ : વૈશાખ વદિ પંચમી મન આણી, કુન્થનાથ સંયમ ગુણઠાણી,
થયા મન:પર્યવનાણી, દીક્ષા મહોત્સવ અવસર જાણ, આવે સુરપતિ ઘણી ઈન્દ્રાણી,
વંદે ઉ લ ટ આણી; વિચરે પાવન કરતા જગપ્રાણી, અધ્યાતમ ગુણશ્રેણી વખાણી,
સ્વરુપ રમણ સહી નાણી, અપ્રમાદી રિદ્ધિવંતા પ્રાણી, નમે નાણી તે આગમ વાણી,
આ સાંભલી લહે શિવરાણી. ૩ કાર્તિક વદિ પંચમી દિન આવે, કેવલજ્ઞાન સંભવજિન પાવે,
- પ્રભુતા પૂર ણ થા, અજિત સંભવજિન અનંતહા, ચૈત્ર શુદિપંચમી મુક્તિ કહાવે,
જયેષ્ઠ સુદિ તે તિથિ દાવે; ધર્મનાથ પરમાનંદ પદ પાવે, શાસનસુરી પંચમી વધાવે,
ગીત સરસ કઈ ગાવે, સંઘ સકલ ભણ કુશલ બનાવે, જ્ઞાનભક્તિ બહુમાન જણાવે,
લક્ષમીસૂરિ સુખ પાવે. ૪
+ર (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.) પંચ વરણ કલશે કરી જિનને, જનમ મહોચ્છવ રંગે છે, પંચ રુપ કરી સુર નિપજાવે, મેરુમહીધર શૃંગે જી; સમદ્રવિજય કુલ કમલ-દિવાકર, માત શિવાદેવી નંદ છે, પાંચમને તપ કરતાં લહીયે, ભવિમન પરમાણંદ જી. ૧ પાંચ વરણ જિનવર ચોવીશા, પંચમી ગતિના ઈશા છે, પંચ પ્રમાદ મદ તમ દમીશા, જસ મન રાગ ન રીશા જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org