________________
નંદીશ્વરદ્વીપની સ્તુતિ
: ૧૪૧ : આસો ચિતર માસ ઓળીમાં, નંદીસરશ્રીપ જાવે છે, દેવ દેવી મલી અતિ ઉત્સાહ, પૂજા ઠાઠ રચાવે છે; ધન્ય ધન્ય તે ભવિજન જાણું, જિન પૂજે શુભ ભાવે છે, કમલસૂરીશ્વર ચરણ પ્રતાપે, લબ્ધિસૂરિ ગુણ ગાવે છે. ૪
શ્રીનંદીશ્વરદ્વીપની સ્તુતિ
નંદીસર વરદ્વીપ સંભારું, બાવન ચોમુખ જિનવર જુહારું; એકે એકે એ વીશ, બિંબ ચેસઠ ય અડતાલીશ. ૧ દધિમુખ ચાર રતિકર આઠ, એક અંજનગિરિ તે પાઠ, ચઉદશિના એ બાવન હારું, ચાર નામ શાશ્વતા સંભા. ૨ સાત દ્વિીપ તીહાં સાયર સાત, આઠમે દ્વીપ નંદીસર વાટ; એ કેવલીએ ભાખ્યું સાર, આગમ લાલવિજય જયકાર. ૩ પહેલે સુધર્મા બીજે ઈશાનઈદ્ર, આઠ આઠ અગ્રમહિષીના ભદ્ર; સોળ પ્રાસાદ તીહાં વાંદી, શાસનદેવી સાનિધ્ય કીજે, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org