________________
માશાશ્વતજિનની સ્તુતિ
: ૧૩૯ :
સાઠ પ્રાસાદે ચઉ ચ દ્વાર, અવર સાયપ્રાસાદે ત્રિ બાર,
નમતાં જય જયકાર, શાસનદેવી સાનિધ્ય કરેવી, દેવેન્દ્રકુશલ ગુરુ પય સેવી.
વિદ્યાકુરાલ પ્રણામે વી. ૪
૨ (રાગ-નંદીસર વરદીપ સંભારું.) રાષભાનન ચંદ્રાનન જાણે, વારિષણ શાશ્વત વર્ધમાને; પૂરવ પશ્ચિમ ઉત્તર ઠાણે, દક્ષિણ પડિમા ભાગ પ્રમાણે. ૧ ઊર્ધ્વ લેક જિનબિંબ ઘણેરા, ભવનપતિમાં ઘર ઘર દહેરાં, વ્યંતર તિષી તિછ અનેરાં, ચારે શાશ્વતા નામ ભલેરાં. ૨ ભરતાદિક જે ક્ષેત્ર સુહાવે, કાલત્રિકે જે અરિહા આવે; ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉવાંગે વાત જણાવે. ૩ પંચ કલ્યાણકે હર્ષ અધૂર, નંદીશ્વરદ્વીપે જઈ પૂરે હર્ષ મહોત્સવ કરત અઠ્ઠાઈ, દેવ દેવી શુભવીર વધાઈ ૪
૩ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) અષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણ દુઃખ વારે છે, વદ્ધમાન જિનવર વલી પ્રણમે, શાશ્વત નામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હોયે, ચાર નામ ચિત્ત ધારે છે, તેણે ચારે એ શાશ્વતજિનવર, નમીયે નિત્ય સવારે છે. ૧ ઊર્ધ્વ અધે તિøલેકે થઈ, કેડિપન્નરસે જાણે છે, ઉપર કેડીબહેતાલીશ પ્રણમે, અડવનલખ મન આણે જી; છત્રીશસહસ અસીતિ ઉપરે, બિબત પરિમાણે છે, અસંખ્યાત વ્યંતર તિષીમાં, પ્રણમું તે સુવિહાજી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org