________________
: ૧૧૬
પરમપુર સ સામી, વંદીએ મુતિગામી, શુભ સંચાગ પામી, સાચી સેવા સુકામી;
સ્તુતિ તરગિણી : પ્રથમ તરગ
વર ચંપક દામી,
લાવ રે ફુલ રામી, પ્રભુ પૂજે સુધામી, માનુષા જન્મ પામી, ૨
ચરમજિન ભાખે, વાણી જે ચિત્ત રાખે, વીર ચિત્ત શત સાખે, લાકમાં ધર્મ દાખે; દુરગતિ રજ નાખે, સ્વર્ગનાં સુખ ચાખે, મધુર રસ દ્રાખે, સાર નહિ જેડ પાખે.
મન વચન નિહાલે, વીરની શીખ ગ્વાલે, ત્રિભુવન તે મહાલે, દુ:ખના ભાગ જાલે; શુભ ધન નિહાલે, દેવ માતંગ વાલે, ભગતિ વીઘન ટાળે, સંઘના કાડ પાલે. ૪
ગધારમંડન શ્રી મહાવીરજિન સ્તુતિ ૧૬ (રાગ-શ્રીશત્રુંજયતીર્થ સાર.) ગંધારીમહાવીરજિષ્ણુ દા, જેને સેવે સુર નર ઈંદા દીઠે ૫ ૨ મા ન દા, ચૈતર શુદ તેરસ દિન જાયા, છપ્પન ગિકુમરી ગુણુ ગાયા, હરખ ધરી હુલરાયા; માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ, એહથી લહીયે શિવપટરાણી, પુણ્યતણી એ ખાણી. ૧
૧ મણિક. ૨ પ્રેમે. ૩ બાળી નાખે.
ત્રીશ વરસ પાલી ઘરવાસ,
એ જિન સેવા હિતકર જાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org