________________
શ્રી મહાવીરજિન સ્તુતિ
: ૧૦૯: વાસી બળે ને રીંગણાં એ, કંદમૂલ તું ટાળ તે, ખાતાં ખટ ઘણું કહીએ, તે માટે મન વાર તે કાચા દૂધ ને છાશમાં રે, કાળ જમવું વાર તે, અષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તા. ૨ હિળી બળેવ ને નેરતાં એ, પીપળ પણ મ રેડતે, શીલસાતમના વાસીવડાં એ, ખાતા મેટી ખોડ તે; સાંભળી સમકિત દઢ કરે એ, મિથ્યાપર્વ નિવાર તે, સામાયિક પડિકકમણું નિત કરે એ, જિનવાણું જગ સાર તે. હતુવંતી અડકે નહિ એ, નવી કરે ઘરના કામ તે, તેના વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામ તે; હિત ઉપદેશે હર્ષ ધરી એ, કઈ ન કરશે રસ તે, કીર્તિ કમલા પામશે એ, જીવ કહે તસ શિષ્ય તે. ૪
૧૮ (રાગ-જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ.) શાસનને નાયક જિનવર શ્રી મહાવીર, સિંહ અંક મનહર
સવનવરણે શરીર; પ્રભુ નામ જપંતા દુરગતિ દૂર પલાય, મહિમા જગ વાધે
નામે નવનિધ થાય. ૧ વિશે જિનવર મુગતિતણા દાતાર, સંજમ ગુણ ભરીયા
તરીયા ભવિ સંસાર; આનંદ સુખ લીલા વિલસે તિહાં મહારાજ, ભવિ ભાવ ધરીને
વંદો તે જિનરાય. ૨ ઈન્દ્રભૂતિગણધર વિનવે વીરજિસુંદ, મુગતિ કદિ જાઉં
તે ભાખે જિણચંદ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org