SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથજિન સ્તુતિઓ : ૧૦૩: FE હું અતીત અનાગતા, વીશ વિહરમાન ચારે શાશ્વતા; પઈ જિનવર સવિ વંશીયે, મનમોહન દેખી આણંદીયે. ૨ રપૂરે ગાજે મેહલે, સાંભળતાં અધિક સનેહલે આગમ જિનવર ભાખીયે, સહ ગણધર મળી પરકાસીયે. ૩ તપાસ ચરણ સે સદા, જેહથી લહીયે સુખસંપદા કાકુશલ કહે છે ભગવાઈ સંઘ વિઘન હરે પઉમાવઈ. ૪ ૩૩ (રાગ-મનહર મૂર્તિ મહાવીરતણું.) * શ્રીચિતામણી કીજે સેવ, વલી વંદુ ચોવીશે દેવ; વિજ્ય કહે આગમથી સુણો, પદ્માવતીનો મહિમા ઘણે. ૧ શ્રી ભીડભંજનપાર્શ્વનાથ જિન સ્તુતિ ૩૪ (રાગ-મનહર મૂર્તિ મહાવીરતણી.) ભીડભંજનપાસ પ્રભુ સમરે, અરિહંત અનંતનું ધ્યાન ધરે; જિનાગમ અમૃતપાન કરે, શાસનદેવી સવિ વિજ્ઞ હરે. ૧ ઘોઘામંડન શ્રી નવખંડાપાશ્વનાથ જિન સ્તુતિ ૩૫ (રાગવીરજિનેસર અતિ અલસર.) ઘોઘા બંદર ગુણમણિ મંદિર, શ્રીનવખંડાપાસ છે, જીરાઉલ ચંદ્રપ્રભ સુવિધિ, શાન્તિ સદા સુખ વાસ છે; જિનપડિમા જિનસરખી પરખી, પૂજે આગમવાણી છે, પઉમાવઈદેવી પ્રભુપદ સેવી, ખીમાવિજય જિન ત્રાતા છે. ૧ જો આ સ્તુતિ–થાય ચાર વખત બેલાય છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy