________________
શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિઓ
:૮૯: અંગ ઈગ્યારને પૂરવ ચઉદ દ્વાદશાંગી સાર, સિદ્ધાન્તસાગર ધર્મ આગર ભાખે વીર વિચાર; અરિહંત ભાષિત સૂત્ર સઘલાં સાંભલી કલ્યાણ, ઈમ કમ આઠે ક્ષય કરીને પામ્યા પંચમાણ ૩ રૂપ સુંદર મનહર ધરતી કરતી ઝાકઝમાલ, પદ્માવતીદેવી દુ:ખ હરેવી સકલ સંઘ કૃપાલ; શ્રીપાસજિનવર ચરણકમલે સદા જેહને વાસ, શ્રી હી ૨૨ – સૂરીં દ સેવક પૂરે વાંછિત આસ. ૪
૧૭ (રામ-શંખેશ્વર પાસ પૂછયે.) શંખેસરથાસજિનેસ, મનવાંછિત પૂરણ સુરતરુ; તુમ દેજે દરિસણુ વાર વાર, મુજ મન ઉમાહો એહ અપાર. ૧
વીશે જિનવર ભેટીયે, ભવસંચિત દુષ્કૃત મેટીયે, તમે કૃપા કરી ચિત્ત અતિ ઘણી, પદવી ઘો સ્વામી આપણી. ૨ સિદ્ધાન્ત સમુદ્ર સેહામણું, ગુણ રયણે અતિ રળીયામણો મતિ નાવા કરી અવગાહીયે, તસ અરથ અંભનિત નાહિયે. ૩ પઉમાવઈદેવી ધરણરાય, પ્રણમે શ્રીપાસજિર્ણદ પાય; લીલા લક્ષ્મી દ્યો લબ્ધિવંત, ધરણેન્દ્ર તુમ મુજ મનની અંત. ૪
૧૮ (રાગ-શ્રી શત્રુંજય તીરથ સાર ) શ્રીશંખેશ્વર પાસજિર્ણદ, જસ મુખ સેહે પુનિમચંદ,
જ સાચો સુરત જે કંદ, ૧ ઉત્સાહ. ૨ પાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org