________________
:૮૪:
સ્તુતિ તરાગિણી • પ્રથમ તરગ
સેલે જિનવર સોવન્નવરા, શિવપુરવાસી શ્રીપરસન્ના, જે પૂજે તે ધન્ના;
મહાવિદેહે જિન વિચર'તા, વીસે પૂરા શ્રીભગવંતા, ત્રિભુવન તે અરિહંતા,
તીરથ સ્થાનક નામું એ શિશ, ભાવ ધરીને વિશ્વાવીશ, શ્રીવિજયસિંહસૂરીશ. ૨
સાંભલ સખરા અંગ અગીઆર, મન શુદ્ધે ઉપાંગ જ ખાર, દેશ ૫ ય જ્ઞા સાર, છેદ્રગ્રન્થ વળી ષટ્ વિચાર, મૂલસૂત્ર ખાલ્યા જિન ચાર, નંદી અ નુ ય ગ દ્વા ર; પયાલીશ જિન આગમ નામ, શ્રીજિન અર્થે ભાખ્યા જામ, ગણધર ગુંથૈ તામ, શ્રીવિજયસેનસૂરીંદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં જાણે, તસ ઘર લક્ષ્મી આણે. ૩
વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા
અનિશ સેવે સુર વૈમાની, પરતે
મ્હાટે તું મંડાણી, ધરણીન્દર ધણીઆણી, પૂરણુ તુ સપરાણી, પૂરવ પૂણ્ય કમાણી; પાર્શ્વનાથની સેવા સારા,
સેવક પાર ઉતારા,
સંઘ ચતુર્વિધ વિજ્ઞ નિવારી,
શ્રીવિજયસેનસૂરીશ્વરરાયા, શ્રીવિજયદેવ ગુરુ પ્રણમી પાયા,
ઋષભદાસ ગુણુ ગાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org