________________
શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિએ
નવકારમંત્ર દીયો
દીયો ગુણખાણી,
૧ સાત.
પાસ પસાથે પદ્મ પરમાણી, સા પદ્મા જિનપદે
લપટાણી, વિશ્ર્વ હું ર્ ણુ સપરાણી, ખેડા રિયાલીમાં શુભ ઠાણી, પૂજો પાસજિણંદ ભવિપ્રાણી, ઉદય વઢે એમ વાણી. ૪
:૨૧:
ધરણીધર પદ્માવતીરાણી, થયા ધણી ધણીઆણી,
વામાનન. ૧
અરિદલગંજન,
૭ ( રાગ–વિમલ કવલજ્ઞાન કમલાલિત ત્રિભુવન હિતકર', ) જય પાસદેવા કરું સેવા આ શ્વ સે ન કુ લ ભૂ ષ ણું, નયરી વણારસી શુદ્ધ ઠાણુ વિમલ વિગલિત દૂષણ ; પય કમલ ફણિધર ભવિક સુખકર નીલ તનુ સિંગ વંદન, પ્રભુ પાપ ચૂરણ આશ પૂરણ દેવ સંસા ર તા ર ણુ સુખ કા ર ણુક દેવાધિદેવ ત્રિ લેા ક ના ય કે કમઠે માન વિષ્ણુ’ડન’; તુમ નામ નિર્મલ સહજ શીતલ પાપ તિમિર ભવિ દિયર, ચારશી લાખ જીવ માંધવ નમેા પાસજિનેશ્વર. સાહુમ્મસ્વામી શુદ્ધ મુનિવર આગમસૂત્ર પ્રકાસીયા, અંગ ઇગ્યારે ઉપાંગ ખારે વિવિધ ભેદ નિવાસીયા; સંદેહ જનમ ન હું ર જ ન એકમના થઈ સહ્યું, ઘન કાગજી પાપ ભજી તે મુક્તિશ્રી લડે. ૩ અહાલેાકવાસની અલિયનાસની દેવી શ્રીપદ્માવતી, કટી દોર કુંડલ હાર ઝગમગ વીજલી જિમ રાજતી; ધરણેન્દ્ર દેવતણી એ રાણીસંઘ મંગલકારણી, ઉદયમુનીન્દ્ર સમુદ્ર કેરી સયલ આશા પૂરણી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org