________________
: ૮૦ :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ જ્ઞાનમહેદય ગુણ ઉચ્છલીયો, મેહ મહાભટ જેણે છલી,
કામ સુભટ નિર્દલીયો, અજર અમર પદ ભારે લલીયો, સો પ્રભુ પાસજિનેસર મલીયે,
આજ મનોરથ ફલીયો. ૧ મુક્તિ મહામંદિરના વાસી, અધ્યાતમપદના ઉપાસી,
આનંદરુપ વિલાસી, અગમ અગોચર જે અવિનાસી, સાધુશિરામણું મહાસંન્યાસી,
લે કા લેક પ્રકા સી; જગ સઘલે જેહની શાબાસી, જીવાયોનિ લાખ ચોરાસી,
- તેહના પાસ નિકાસી, ઝલહલ કેવલ જ્યોતિકે આસી, અથિર સુખના જે નહિ આસી,
તેહને ઉલ્લાસી. ૨ શ્રીજિનભાષિત પ્રવચનમાલા, ભવિજન કંઠે ધરે સુકુમાલા,
હેલી આ લ પંપાલા, મુક્તિ વરવાને વરમાલા, ચારુ વર્ણ તે કુસુમ રસાલા,
ગણધરે ગુંથી વિશાલા; મુનિવર મધુકર૫ મિયાલા, ભેગી તેહના વલી ભૂપાલા,
સુરનર કેડી રઢાલા, તે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે ઈગતાલા,
ભાંજે ભવ જંજાલા. ૩ નાગ નાગિણી અધબલતા જાણું, કરુણાસાગર કરુણ આણી,
તક્ષણ કાલ્યા જાણું, ૧ સ્નેહ રાખનાર. ૨ એકતાન. ૩ આ માન્યતા દિગંબર છે. આગમને વિચાર કર્યા વગર બનાવી હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org