________________
: ૭૪:
સ્તુતિ તરંગિણીઃ પ્રથમ તરંગ સમોસરણ ચઉવિહ સુર કરે, ચઉમુખે પ્રભુજી ઉચ્ચરે; તે વાણુ નિજ હૃદયે ધરે, શાશ્વત લીલા સહેજે વરે. ૩ અંબાદેવી જનસુખકરી, સહકાર લુંબ નિજ કર ધરી; પ્રભુ નેમચરણ સેવા કરે, સમકિતદષ્ટિનાં વિજ્ઞ હરે. ૪
૧૬ ( રાગ-શત્રુંજયમંડન કષભજિણુંદ દયાલ છે * ગિરનાર ગિરવો હાલે નેમનિણંદ,
અષ્ટાપદ ઉપર પૂજી ધરે આણંદ સિદ્ધાન્તની રચના ગણધર કરે અનેક, દીવાલીદિવસે ઘો અંબાઈ વિવેક. ૧
૧૭ (રાગજય જય ભવિ હિતકર.) * ગઢ ગિરનારે નમું, નેમિજિનેશ્વરસ્વામ,
વીશે જિનવર, જગતજીવ વિશ્રામ; અમૃત સમ આગમ, સુણીયે શુભ પરિણામ, અં બિ કા દેવી, સારે કાજ તમામ. ૧
નાડલાઈમંડન શ્રીનેમનાથજિન સ્તુતિ
૧૮ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) * નારદપુરીમંડન યદુનંદન, નમીયે નેમિજિનેશ જી. દેવલ આઠ અનોપમ બીજા, તિણમાં જિન ચોવીશે જી;
* આ સ્તુતિ–થય ચાર વખત બેલાય છે. ૧ મેટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org