________________
: ૭૨ :
સ્તુતિ તરંગિણી પ્રથમ તરગ
અરિહંતે વાણી ઉચ્ચરી, ગણુધરે તે રચના કરી; પીસ્તાલીશ આગમ જાણીયે, અર્થ તેના ચિત્તે આણીયે. ૩
ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિનશાસનની રખવાલિકા; સમરું સા દેવી અંખિકા, કવિ ઉદ્દયરત્ન સુખદ્યાયિકા. ૪
૧૩ (રાગ–શ્રાવણ શુદી દિન પંચમીએ.)
જાદવકુલશ્રી નંદ સમા એ, નેમીસર એ દેવ તા, કૃષ્ણ આદેશે ચાલીયા એ, વવા રાજીલનાર તે; અનુક્રમે ત્યાં આવીયાએ, ઉગ્રસેનદરબાર તે, ઇન્દ્ર ઇન્દ્રાણી નાચતા એ, નાટક થાય તેણી વાર તેા. ૧
તારણ પાસે આવીયા એ, પશુએ ના પાકાર તા, સાંભળી સુખ મોડીયુ એ, રાજુલ મન ઉચ્ચાટ તે; આદિનાથ આદિ જિન એ, પરણ્યા છે અર્જુ નાર તા, તેણે કારણ તુમે કાંઈ ડરે એ, પરણેા રાજુલનાર તા. ૨
રથ ફેરી સંજમલીયા એ, નેમીશ્વર કાઉસગ્ગ રહ્યા એ, પહાર લગી દીયે દેશના એ, ભવિકજન પ્રતિબેાધિયા એ,
ચઢીયા ગઢ ગિરનાર તે, પામ્યા કેવલ સાર તા; આપી અખંડા ધાર તા, સૂઝી રાજુલનાર તે।. ૩
અથિર જાણી સંયમ લીયે એ, અખા જય જયકાર તા, પાયે ઝાંઝર ઝમઝમે એ, નાચે નેમદાર તે; શ્યામવર્ણના નેમજી એ,શખલ છન શ્રીકાર તે, કિવ નમી કહે રાયને એ, પરણ્યા શિવસુ દરીનાર તા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org