________________
શ્રી તેમનાથિજન
સ્તુતિઓ
ત્રણ જ્ઞાન સ ંયુતા, માતની કૂખે હુંતા, જનમે ૧પૂરહ્ તા, આવી સેવા કરંતા; અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વર'તા. ૨ વિ સુર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સેાહાવે, દે વ છ ા ખનાવે; સિંહાસન ઢાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે. ૩ શાસનસુરી સારી, અંબિકા નામ ધારી, જે સમિકતી નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુ સેવાકારી, જાપ જપીએ સવારી, સંધ દુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી. ૪
+૯ (રામ-વીર જિનેસર અતિ અન્નવેસર. ) નેમિનાથ નિર ંજન નિરખ્યા, નિજ નયનને મે આજ જી, પાપ સ ́તાપ ટળે તુમ્હેં નામિ, હુયે વાંછિત કાજ જી; સેવ સુહાલી ખાંડ જલેમી, લાપસી તરધારી જી, સેવઇઆ માતૈયામાદક, તુમ્હે નામે લહે નર નારી જી. ૧ ખાજા તાજા ફીણાં મગદલ, રેમસૂર ને માતીચૂર જી, દ્રાખ બદામ અખાડ ખલેલાં, ખારીક પૂરમાં ખજૂર છે; નાલિકેર નારંગી નારંગી દાડિમ, મીઠાં ફેબ્રુસ ઉદાર જી, એ ફૂલ ફૂલ લેઇ જિન પૂજો, ચવીશે સુખકાર જી. દૂધ પા ક દસીઢો પ ઇડાં, ૫ તા સાતે પૂરી જી, ગુંદપાક ગુલધાણી ગલેફ્ાં, શુલપાપડી ગુણ ભૂરી જી;
૧ ઇન્દ્રો. ૨ મ્હેસુર,
Jain Education International
: ૬૯ :
For Private & Personal Use Only
www.jainelibrary.org