________________
*
મી નેમનાથ જિન સ્તુતિઓ
': ૬૫: તે સૂત્ર સુહંકર અર્થ અનેક અગાધ, તે નિસુણી ભવિયણ ટાળે કમ ઉપાધ. ૩ વરકનક કલશ ભરી સુંદર ઘણું ઉલ્લંગ, કટી મેખલ ખલકે અધર રંગ સુરંગ; તું અંબામાઈ શાસનવિઘન હરેવ, ઈમ વૃદ્ધિવિજ્ય કહે કુશલ ખેમ કરેવ. ૪
અy
+૪ (રાગ–વિમલ કેવલજ્ઞાન કમલા કલિત ત્રિભુવન હિતકર.) ગિરિનારિ ગિરિવર નેમજિનવર વિશ્વસુખકર દેવ,
જ્યોતિષ વ્યંતર ભુવનવાસી નાકિ સારે સેવ; યદુવંશદીપક મદનજીપક બાવીસમે નેમિનાથ, ભાવે ભવિ ભજે ભુવન હિતકર મુગતિકે સાથ. ૧ પ્રથમ જિનવર સિદ્ધિ પામ્યા અષ્ટાપદ ગુણવંત, વાસુપૂજ્ય ચંપા રેવતાચલ નેમિ ૩રાઈમઈકત નયરી અપાપા વીરસામી સમેતશિખર ગિરિરાય, તિહાં વીશ જિનવર મુગતિ પામ્યા તાસ પ્રણમું પાય. ૨ અરિહંત વાણી સુણે પ્રાણી ચિત્ત જાણ સાર, સિદ્ધાન્ત દરિયા ૩ણ ભરીયે ભવિકજન સુખકાર; આગમ આરાધી ભાવ સાધી નારી નર વલી જેહ, સ્વર્ગનાં સુખ ભેગવી પછી પરમપદ લહે તેહ. ૩ અંબિકાદેવી યક્ષ ગોમેધ નેમિ સેવા સારતા, જિનધર્મવાસિત ભાવિકજનનાં દુરિત દૂર નિવારતા; શ્રીપુણ્યવિજય ઉવઝાય સેવક ભક્તિ નામી શીશ, ગુણવિજય કરજેડી જપે પૂરો સંઘ જગીશ. 8
૧ હેઠ. ૨ દેવ. ૩ રાજીમતિને પતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org