SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ FUNCT * સરળ ગુજરાતી ભાવાર્થ ૨૫) સમવાયમાં પાંચ મહાવ્રતની ભાવના, ભગવાન મલ્લિનાથની ઊંચાઈ અને અંતે પચીસમા ભવથી મુક્ત થનારની વાત જણાવી છે. ૨૬)સમવાયમાં દશ શ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારના ઉદ્દેશકોની સંપદા અને અંતે છવીસ ભવથી મુક્તિએ જનારની વાત છે. ૨૭) સમવાયમાં અણગાર ગુણો વગેરેનું વર્ણન કરી અંતે સત્તાવીસ ભવથી મુક્તિની વાત જણાવી છે. ૨૮) સમવાયમાં આચાર પ્રકલ્પ, મૌનની પ્રકૃતિઓ વગેરેનું વર્ણન કરી અંતે અઠાવીસ ભવે મુક્તિએ જનારની વાત કરી છે. ૨૯) સમવાયમાં પાપશ્રુત, જુદા-જુદા માસના દિવસ-રાત, ચંદ્ર, દિવસના મુહૂર્ત વગેરેનું વર્ણન કરી અંતે ઓગણત્રીસ ભવથી મુક્ત થનારની વાત છે. ૩૦) સમવાયમાં મોહનીયના સ્થાન, ત્રીસ મુહૂર્તોનાં નામ વગેરે વર્ણન કરી ત્રીસ ભવથી મુક્ત થનારની વાત કરી છે. ૩૧) સમવાયમાં સિદ્ધોના ગુણ વગેરેનું વર્ણન કરી અંતે એકત્રીસ ભવથી મુક્ત થનારની વાત જણાવી છે. ૩૨) સમવાયમાં યોગસંગ્રહ, દેવેન્દ્ર વગેરેનું વર્ણન કરી અંતે બત્રીસ ભવથી મુક્ત થનારની વાત કરી છે. ૩૩)સમવાયમાં અશાતના વગેરેનું વર્ણન કરી અંતે સર્વાર્થસિદ્ધિવિમાનના દેવોના શ્વાસોચ્છ્વાસ, કાળ, આહાર, ઈચ્છા અંતે તેત્રીસ ભવથી મુક્તિ થનારની વાત જણાવી છે. ૩૪)સમવાયમાં તીર્થંકરના અતિશયો, ચક્રવર્તીના વિજયક્ષેત્રો વગેરેનું વર્ણન છે. ૩૫) સમવાયમાં સત્યવચનાતિ સય, ભગવાન કુંથુનાથ અને અરનાથની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. ૪૩) સમવાયમાં કર્મવિપાકના અધ્યયન વગેરે વર્ણિત છે. ૪૪) સમવાયમાં ઋષિ ભાષિત્તના અધ્યયન વગેરેનું વર્ણન છે. ૪૫) સમવાયમાં ભગવાન અરનાથની ઊંચાઈ વગેરે વર્ણન છે. ૪૫) સમવાયમાં દષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મીલિપિના માતૃકાક્ષર વગેરેનું વર્ણન છે. ૪૭) સમવાયમાં સ્થવિર અગ્નિભૂતિના સહવાસ વગેરે વર્ણિત છે. ૪૮) સમવાયમાં ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભગવાન ધર્મનાથના ગણધર વગેરેનું વર્ણન છે. ૪૯) સમવાયમાં ત્રિ-ઈન્દ્રિયોની સ્થિતિ વગેરે વર્ણિત છે. ૫૦)સમવાયમાં ભગવાન મુનિ સુવ્રતસ્વામીની શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. ૫૧) સમવાયમાં આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અધ્યયનોના ઉદ્દેશક વગેરેનું વર્ણન છે. ૫૨) સમવાયમાં મોહનીય કર્મના નામ વગેરે વર્ણિત છે. ૫૩) સમવાયમાં દેવ, કુરુક્ષેત્રના જીવાનું આયામ તથા પાતાળ ક્લેશોની વાતો છે. ૫૪) સમવાયમાં ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી - અવસર્પિણીમાં થયેલા ઉત્તમ પુરુષો, અનંતનાથના ગણધર વગેરે વર્ણિત છે. ૫૫) સમવાયમાં ભગવાન મલ્લિનાથનું આયુષ્ય ભગવાન મહાવીરનું અંતિમ પ્રવચન વગેરે વર્ણિત છે. ૫૬) સમવાયમાં ભગવાન વિમલનાથના ગણ અને ગણધરનું વર્ણન છે. ૫૭) સમવાયમાં આચારાંગ (ચૂલિકા છોડીને) સૂત્રકૃતાંગ અને સ્થાનાંગના અધ્યયન વગેરેનું વર્ણન છે. ૫૮) સમવાયમાં પહેલા, બીજા અને પાંચમાં નરકના વાસનું વર્ણન છે. ૫૯) સમવાયમાં ચાંદ્ર સંવત્સરના દિવસ-રાત, ભગવાન સંભવનાથનો ગૃહવાસ વગેરે વર્ણિત છે. ૩૬) સમવાયમાં ઉત્તરાધ્યયનના અધ્યયન, મહાવીર ભગવાનની સંપદા વગેરે વર્ણન છે. ૬૦) સમવાયમાં એક મંડળમાં સૂર્યને રહેવાનો સમય, ભગવાન વિમલનાથની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. ૩૭) સમવાયમાં ભગવાન કુંથુનાથ અને અરનાથ ના ગણધર વગેરેનું વર્ણન છે. ૩૮) સમવાયમાં ભગવાન પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા વગેરે વર્ણન છે. ૩૯) સમવાયમાં નેમિનાથના અવધિજ્ઞાની મુનિ અને સમયક્ષેત્રના ફુલ- પર્વત વગેરેનું ૬૧) સમવાયમાં યુગ, ઋતુ, માસ વગેરેનું વર્ણન છે. વર્ણન છે. ૬૨) સમવાયમાં ભગવાન વાસુપૂજ્યના ગણ અને ગણધર, પાંચવર્ષીય યુગની પૂર્ણિમા અને અમાવાસ્યા, શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ, ભાગ- હાનિ વગેરેનું વર્ણન છે. ૬૩)સમવાયમાં ભગવાન ઋષભદેવનો ગૃહવાસકાળ વગેરે વર્ણિત છે. ૪૦) સમવાયમાં ભગવાન અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, ભગવાન શાંતિનાથની ઊંચાઈ વગેરે વર્ણિત છે. ૬૪) સમવાયમાં અસુરકુમારોના ભુવન, ચક્રવર્તીના મુક્તાહારની સેરો વગેરેનું વર્ણન છે, ૬૫) સમવાયમાં જંબુદ્રીપના સૂર્યમંડળ વગેરે વર્ણિત છે. ૬૬) સમવાયમાં દક્ષિણઅર્ધ મનુષ્ય ક્ષેત્રના સૂર્ય- ચંદ્ર વગેરેનું વર્ણન છે. ૪૧) સમવાયમાં ભગવાન નેમિનાથની શ્રમણી સંપઠા વગેરેનું વર્ણન છે. ૪૨) સમવાયમાં ભગવાન મહાવીર સ્વામીનો શ્રમણ પર્યાય, નામ-કર્મની ઉત્તરપ્રક્રિયાઓ વગેરે વર્ણિત છે. X*********** श्री आगमगुणमंजूषा १० 高蛋
SR No.003254
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages51
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy