________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे च' ज्येष्ठामूलीं-ज्येष्ठमासभाविनी ममावास्यां द्वे नक्षत्रे युक्तः यद्यथा रोहिणी मृगशिरश्च, एतत्खलु व्यवहारनयेन कथितम्, निश्चयतस्तु इमे द्वे नक्षत्रे ज्येष्ठामूलीममावास्यां परिसमापयतः, तद्यथा-रोहिणी कृत्तिका च, अन्यत्सर्व पूर्ववदेव ज्ञातव्यम् इति ॥ 'आसाढिण्णं तिणि अदापुणवसू पुस्लो इति ॥ आषाढीममावास्यां त्रीणि नक्षत्राणि परिसमापयन्ति तद्यथा, आ पुनर्वसुः पुष्यः, एतत्खलु व्यवहारतः कथितम् निश्चयतः पुनरिमानि त्रीणि नक्षत्राणि तद्यथा-मृगशिर आर्द्रा पुनर्वसुश्च, आसां युगान्तेऽधिकमास संभवेन पण्णामपि यथोक्त नक्षत्राणां मध्येऽन्यतमेन परिसमापनादिति ॥ ही जानना चाहिये 'जेहामूलिं गं दो रोहिणी मग्गसिरे च' ज्येष्ठ मास भाविनी अमावास्या की परिसमाप्ति रोहिणी नक्षत्र और मृगशिर नक्षत्र इन दो नक्षत्रों के द्वारा होती है यह कथन भी व्यवहारनय के अनुसार कहा गया जानना चाहिये क्यों कि निश्चय नय के अनुसार तो रोहिणी और कृत्तिका इन दो नक्षत्रों में से किसी एक नक्षत्र के द्वारा ही ज्येष्ठ मास भाविनी अमावास्या की परिसमाप्ति होती है 'आसादिण्णं तिण्णि, अद्दा, पुणव्वसू पुस्सो' आषाढी अमावास्या को आर्द्रा नक्षत्र, पुनर्वसु नक्षत्र और पुष्य नक्षत्र ये तीन नक्षत्र परिसमाप्त करते हैं। यह कथन भी व्यवहारिक हैं- नैश्चयिक कथन तो ऐसा है कि आषाढी ६ अमावास्याओं की समाप्ति करने वाले मृगशिरा आर्द्रा और पुनर्वसु ये ३ नक्षत्र होते कहे गये हैं। अधिकमास होता है इसलिये युगभाविनी ५ अमावास्याओं में एक अमावास्या और बढ जाने के कारण ६ अमावास्याएं प्रकट की गई हैं। किसी आषाढी अमावास्या की परिसमाप्ति मृगशिरानक्षत्र के योग से किसी अमावास्यो की परिसमाप्ति आर्द्रा नक्षत्र के योग से और किसी अमावास्या की परिसमाप्ति पुनर्वसु नक्षत्र के योग से होती है। अनुसार onानु छ (जेदामूलिंणं दो रोहिणी मग्गसिरे च) न्येमा मालिनी અમાવાસ્યાની પરિસમાપ્તિ રોહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર એ બે નક્ષત્ર દ્વારા થાય છે આ કથન પણ વ્યવહારનય અનુસાર કહેવામાં આવેલું જાણવું જોઈએ કારણ કે નિશ્ચયનય અનુસાર તે રોહિણી અને કૃત્તિકા એ બે નક્ષત્રમાંથી કઈ એક નક્ષત્ર દ્વારા જ જયેષ્ઠમાસ मालिनी अमावस्यानी परिसमाति थाय छे (आसाढिण्णं तिणि अद्दा पुणव्वसु पुस्सो अषाढी અમાવસ્યાને આદ્રનક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર એ ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. આ કથન પણ વ્યવહારિક છે–નૈયિક કથન તો એવું છે કે આષાઢી ૬ અમાવાસ્યાઓની પરિસમાપ્તિ કરનારા મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ એ ૩ નક્ષત્ર હોવાનું કહેવામાં આવ્યું છે. અહીં અધિક માસ હોય છે આથી યુગભાવિની ૫ અમાવાસ્યાઓમાં ૧ અમાવાસ્યા વધી જવાના કારણે ૬ અમાવાસ્યાઓ દૂર કરવામાં આવી છે. કેઈ અષાઢી અમાવાસ્યાની પરિસમાપ્તિ મૃગશિરાનક્ષત્રના રોગથી કઈ અમાવાસ્યાની પરિસમાપ્તિ આ નક્ષત્રના વેગથી અને કોઈ અમાવાસ્યાની પરિસમાપ્તિ પુનર્વસુનક્ષત્રના વેગથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org