________________
३१०
अम्बूद्वीपप्रक्षप्तिसूत्र षट्षष्टिः सप्तपष्टिभागाः, इत्येवं प्रमाणकं शोधनकं शोधनीयम्, तत्र च षष्टेनवमुहूर्ताः शुद्धाः स्थिताः पञ्चाशत् सप्तपश्चाशत् तेभ्य एक मुहूर्त गृहीत्वा द्वापष्टिभागी कृतः तेच द्वापष्टिभागराशिं पञ्चकरूपे प्रक्षिप्यन्ते जाताः सप्तषष्टिभागाः तेभ्यश्चतुर्विंशतिः शुद्धाः स्थिताः, पश्चात् त्रिचत्वारिंशत् तेभ्य एक रूपमादाय सप्तपष्टि भागी क्रियते, तेच सप्तषष्टिरपि भागाः सप्तषष्टिभागैकमध्ये प्रक्षिप्यन्ते जाता अष्टषष्टिभागाः तेभ्यः षट्षष्टिः शुद्धाः स्थिती पश्चात् द्वौ सप्तषष्टिभागी, ततः त्रिंशतामुहूर्तः श्रवणः शुद्धः, स्थिताः पश्चात् मुहूर्ताः षड्विंशतिः तत इदमायातं यद् धनिष्ठा नक्षत्रस्य त्रिषु मुहूर्तेषु एकस्य च मुहूर्तस्यैकोनविंशति संख्यकेषु द्वाषष्टिभागेषु एकस्य च द्वाषष्टिभागस्य पञ्चषष्टिसंख्यकेषु सप्तषष्टिभागेषु शेषेषु प्रथमा पौर्णमासी समाप्ति मुपगच्छति, एवं पञ्चानां युगभाविनीनां श्राविष्ठीनां पूर्णिमानां क्वचित् श्रवणनक्षत्रग क्वचित् धनिष्ठानक्षत्रण परिसमाप्तितिव्येति ॥ ___ श्राविष्ठी पूर्णिमाया नक्षत्रयोगं दर्शयित्वा प्रौष्ठपदी पूर्णिमाया नक्षत्र योग दर्शयितु. चाहिये इसमें ६० के नौ मुहूर्त शुद्ध हैं बचे हुए ५१ मुहूर्तों में से फिर १ मुहूर्त को ६२ भागों में विभक्त करके उन्हें ५ भागों के साथ मिला देना चाहिये. ६७ भाग हो जाते हैं इनमें २४ भाग शुद्ध हैं और बाकी के ४३ में से फिर एक भाग को लेकर ६७ भागों में उसे भाजित करना चाहिये, और ६७ भागों के १ भाग के साथ जोड देना चाहिये इस प्रकार से ६८ भाग हो जाते हैं इनमें ६६ भाग शुद्ध हैं २ बचे हुए अष्टषष्टिभाग अशुद्ध हैं इस तरह ३० मुहूर्तों से श्रवण नक्षत्र शुद्ध है इससे यह बात समझ में आती है कि धनिष्ठा नक्षत्र के ३ मुहूर्तों मे और एक मुहूर्त के १९ द्वाषष्टि भागों में और एक द्वाषष्टि भाग के शेष पंचषष्टि संख्यक सप्तषष्टि भागों में प्रथमा पौर्णमासी समाप्त होती है इस प्रकार पांच युगभाविनी श्राविष्ठी पूर्णिमाओं का कहीं श्रवण नक्षत्र के साथ कहीं धनिष्ठा नक्षत्र के साथ परिसमाप्ति काल जानना चाहिये। મુહુ એક મુહૂર્તના ૨ ભાગ, ફ ભાગના ૨ ભાગ આ રૂપ શેજનક શે જોઈએ. આમાં ૬૦ ના નવ મુહૂર્ત શુદ્ધ છે. વધેલા ૫૧ મુહૂર્તોમાંથી પછી ૧ મુહૂતને ૬૨ ભાગમાં વિભક્ત કરીને તેમને ૫ ભાગની સાથે જોડી દેવા જોઈએ આથી ૬૭ ભાગ થઈ જાય છે જેમાં ૨૪ ભાગ શુદ્ધ છે અને બાકીના ૪૩ માંથી વળી એક ભાગ લઈને ૬૭ ભાગમાં તેનું વિભાજન કરવું જોઈએ અને ૬૭ ભાગોના ૧ ભાગની સાથે તેને જેડી દે જોઈ એ આ રીતે ૬૮ ભાગ થઈ જાય છે જેમાં ૬૬ ભાગ શુદ્ધ છે. બે વધેલા ૬૮ ભાગ અશુદ્ધ છે આ રીતે ૩૦ મુહૂર્તીથી શ્રવણ શુદ્ધ છે આનાથી એ હકીકત સમજમાં આવી જાય છે કે ધનિષ્ઠા નક્ષત્રના ૩ મુહૂર્તોમાં અને ૧ મુહૂર્તના 3 ભાગોમાં અને ૪ ભાગના શેષ ૬૫ ની સંખ્યા ૬૭ ભાગોમાં પ્રથમ પર્ણમાસી સમાપ્ત થઈ જાય છે. આ રીતે પાંચ યુગભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાની કયારેક શ્રવણ નક્ષત્રની સાથે તે કયારેક ધનિષ્ઠા નક્ષત્રની સાથે પરિસમાપ્તિ જાણવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org