SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ કેટર अम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे 8 जातानि एक चत्वारिंशच्छतानि चतुःपञ्चाशदधिकानि ४१.५४, उपरितन राशिमुहूर्त्ता - नयनाय पुनरपि त्रिंशत्संख्यया गुण्यते, तदनन्तरं जाते द्वेलक्षे चतुः सप्ततिसहस्राणि पञ्चशतानि २७४५००, तेषां चतुः पञ्चाशदधिकै चत्वारिंशच्छतै भगहरणं, लब्धाः षट्षष्टिमुहूर्त्ताः ६६, शेषा अंशा स्तिष्ठन्ति त्रीणिशतानि षट् त्रिंशदधिकानि ३३६ ततो द्वाषष्टि भागानयनार्थ तानि षष्टिसंख्यया गुण्यन्ते जातानि विंशतिसहस्राणि अष्टशतानि द्वात्रिंशदधिकानि २०८३२, तेषामनन्तरपूर्वोक्त छेदराशिना ४१.५४ भागो ह्रियते लब्धाः पञ्च द्वाषष्टिभागाः, पञ्चवशेषा स्तिष्ठन्ति द्वाषष्टिः ततश्चास्याः द्वाषष्ट्या अपवर्तना क्रियते, जात एकः छेद शेरपि द्वाषष्टि संख्यया अपवर्तनायां कृतायां जाता सप्तषष्टिः, तत आगताः षट्षष्टिर्मुहूर्त्ताः एकस्य च मुहूर्तस्य पञ्चपरिपूर्णा द्वाषष्टिभागा एकस्य च द्वाषष्टिभागस्य एकः षष्टिभाग इति । तदेवमुक्तमवधार्थराशि प्रमाणम् । तदनन्तरं शेषविधिमाह - 'एवमवहाररासिं • इच्छ अमावाससंगुणं कुज्जा । णक्खत्ताणं इत्तो सोहणगविर्हि णिसामेह' । एवमवधार्याराशि ४१५४ राशिरूप हो जाती है ऊपर की राशि के ९१५० के मुहूर्त्त बनाने के लिये उसमें ३० से गुणा करने पर २ लाख ७४ हजार ५०० मुहूर्त्त होते हैं फिर इनमें ४१५४ भाग देने पर ६६ मुहूर्त्त आते हैं शेषमें ३६६ बचते हैं तब द्वाषष्टि भागों को लाने के लिये इनमें ६० गुणा करने पर और ३३६ का दूना करके जोडने पर २०८३२ संख्या आती है इसमें ४१५४ का भाग देने पर ५ द्वाषष्टि भाग आते हैं फिर द्वाषष्टिभाग से इसकी अपवर्तना करने पर एक आता है छेदराशि की भी द्वाषष्टि संख्या से अपवर्तना करने पर ६७ आते हैं अर्थात् ४१५४ छेदराशि में ६२ का भाग करने पर ६७ लब्ध होते हैं शेष स्थान में कुछ नहीं बचता है तब ६६ मुहूर्त्त और एक मुहूर्त्त के ५ परिपूर्ण द्वाषष्टि और एक द्वाषष्टि भाग का एक षष्टिभाग आजाता है इस तरह से अवधायें राशि का प्रमाण कहा गया है इसके बाद की शेष विधिका कथन इस प्रकार से है 'एबम - વાથી ૪૧૫૪ રાશિરૂપ થઈ જાય છે. ઉપરની રાશિના ૯૧૫૦ ના મુ` બનાવવા માટે તેને ૩૦ થી ગુણવાથી ૨ લાખ ૭૪ હજાર ૫૦૦ મુહૂર્ત થાય છે પછી આને ૪૧૫૪ વડે ભાગવાથી ૬૬ મુહૂર્તો આવે છે. શેષમાં ૩૩૬ વધે છે ત્યારે દૂર ભાગેાને લાવવા માટે આને ૬૦ થી ગુણુવાથી અને ૩૩૬ ના બમણા કરીને જોડવાથી ૨૦૮૩૨ સંખ્યા આવે છે આને ૪૧૫૪ વડે ભાગવાથી ૫ માસઠ ભાગ આવે છે પછી ખાસઠ ભાગથી આની અપવ ના કરવાથી એક આવે છે. છેદરાશિની પણ ૬૨ સંખ્યાથી અપવ ના કરવાથી ૬૭ આવે છે અર્થાત્ ૪૩૫૪ હેદરાશિમાં ૬૨ થી ભાગવાથી ૬૭ લબ્ધ થાય છે શેષ સ્થાનમાં કંઇ વધતું નથી ત્યારે ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પિર ખાસડ ભાગ અને એક ૬૨ ભાગને એકસઠમા ભાગ આવે છે. આ પ્રમાણે અવધાય શશિનુ પ્રમાણ કહેવામાં આવ્યુ છે. આની પછીની શેષ વિધિનું કથન આ રીતે છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003156
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1978
Total Pages562
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy