________________
प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू. २३ सुदर्शनाजम्बूवर्णनम् मास्वातिवाचकः, तथा-पासाया सेसदिसासालासु वेयद्धगिरिगयव्य तओ' इत्यस्या गाथाया अवचूर्णी-'शेपासु तिसयु शाखासु प्रत्येक मेकैव भावेन तत्र त्रयः प्रासादाः-आस्थानोचितानि मन्दिराणि देशोनं क्रोशमुच्चाः क्रोशार्द्ध विस्तीर्णाः पूर्ण क्रोशं दीर्घाः' इति मुणरत्नसूरयः प्राहुः। तदाशयेन प्रस्तुतोपाङ्गस्योत्तरत्र जम्बूपरिक्षेपकवनवापीपरिगतप्रासादप्रमाणसूत्रानुः सारेण च जम्यूपकरणप्रासादा विषमाऽऽयामविष्कम्भाः सन्तीति निश्चिन्मः । यत्तु जीवाभिगमसूत्रवृत्तौ-'क्रोशमेकमूर्ध्वाच्चैस्त्वेन अर्द्धक्रोशं विष्कम्भेण' इत्युक्तं तच्चिन्त्यम् । ___अथास्याः पद्मवरवेदिकादि स्वरूपमाह-'जंबू णं' इत्यादि-'जंबू णं' जम्बूः खलु किसी का मत है । तथा जंबुद्वीप के समास प्रकरण में पूर्व की शाला में भवन एवं अन्य शाला में प्रासाद तथा मध्य में सिद्धायतन ये सबका मान जो विज. यद्वार के वर्णन में कहा है उससे आधा है, ऐसा उमास्वाति वाचक का कथन है । तथा 'पासाया सेसदिसासालासु वेयद्धगिरि गयव्वतओ' इस गाथा की अवचूर्णि में शेष तीन शाखाओं में प्रत्येक में एक एक के क्रम से तीन प्रासादठहरनेयोग्य स्थान वह कुछ कम एक कोस ऊंचे हैं आधाकोस का उसका विस्तार है, एक कोस पूरे लंबे हैं इस प्रकार गुणरत्न सूरिका कथन है। इस आशय से प्रस्तुत उपांग में कहा हैं यहाँ जम्बूपरिक्षेपक वन, वन, में कहे गए प्रासाद का प्रमाण सूत्रानुसार जम्बू प्रकरण प्रासाद से विषम आयाम विष्कंभवाले हैं ऐसा निश्चित है । जीवाभिगम सूत्र की वृत्ति में एक कोस ऊंचा एवं आधा कोसका विष्कंभ वाला कहा है वह विचारणीय है। __अब इसकी पदमवरवेदिकादिके स्वरूपका कथन करते हैं-'जंबूणं' जंबूद्वीप 'धारसहिं बारह 'पउअवरवेझ्याहिं' प्राकार विशेषरूप पद्मवरवेदिकासे 'सव्वओ છે. તેમજ અર્ધા કેસને તેનો વિસ્તાર છે. પરિપૂર્ણ એક ગાઉ જેટલા લાંબા છે. એમ કોઈકને મત છે. તથા જંબુદ્રવના સમાસ પ્રકરણમાં પૂર્વની શાલામાં ભવન તથા અન્ય શાલામાં પ્રાસાદ તથા મધ્યમાં સિદ્ધાયત એ તમામનું માપ જે વિજય દ્વારના વર્ણનમાં ४थु छ, तेनायी मधु छ, अभ उभास्वाति वायनुयन छ. तथा 'पासाया सेसदिसा सालासु वेयद्धगिरि गयव्धतओ' मा uथानी अवयूणिमा शेष ऋणु शापामा २४मांगे सेना ક્રમથી ત્રણ પ્રાસાદે-રહેવા ગ્ય સ્થાન છે. તે કંઈક કમ એક ગાઉ જેટલા ઉંચાં છે. અર્ધા ગાઉ જેટલે તેને વિસ્તાર છે. પૂરા એકમાઉ જેટલા લાંબા છે. આ પ્રમાણે ગુણરતનસુરીનું કથન છે. આ આશયથી પ્રસ્તુત ઉપાંગમાં કહ્યું છે. અહીંયાં જંબૂ પરિક્ષેપક વન, વાવમાં કહેલા પ્રાસાદનું પ્રમાણ સૂત્રોનુસાર જંબૂ પ્રકરણના પ્રાસાદેથિ વિષમ આયામ વિકંભવાળું છે, એ નિશ્ચિત છે. જીવાભિગમ સૂત્રની વૃત્તિમાં એક ગાઉ ઉંચા અને અર્ધા ગાઉના વિષ્કભવાળા કહેલ છે. તે વિચારણીય છે.
હવે તેની પદ્મપર વેદિકાદિના સ્વરૂપનું કથન કરવામાં આવે છે – વંતૂi જંબૂઢીપ 'बारसहिं' मा२ 'पउमवरवेइयाहिं' ४२ विशेष३५ ५५१२ aftथी 'सव्वओ समंता'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org