________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे देवाश्च बोध्याः पद्मवरवेदिकावनषण्ड त्रिसोपानप्रतिरूपकतोरणमूलपद्माष्टोत्तरशतपद्मपरिवारपदमशेषपदमपरिक्षेपश्यवर्णनमपि बोध्यम् । तथैवार्थः- उत्तरकुर्वादि इदनामान्वर्थ:-उत्तरकुरुहूद प्रभोत्तरकुरुहूदाकारोल्पलादियोगाद् उत्तरकुरुदेवस्वामिकत्वाच्च उत्तरकुरुहूदः२ इति । चन्द्रहदप्रनागि-वन्द्रहृदाकाराणि चन्द्रहदवर्णानि चन्द्रश्चात्र देवःस्त्रामोति तद्योगात्तदधिष्ठित्तत्वाच्च चन्द्रहदः३, ऐरावतं-तनामकमुत्तरपार्श्ववर्तिभरतक्षेत्रप्रतिरूपकक्षेत्रम् तत्प्रभाणितदाकाराणि-आरोपितज्यधनुराकाराणि उत्पलादीनि ऐरावतश्चात्र देवः स्वामीत्यैरावतः, माल्यवद्वक्षस्कारप्रभोत्पलादि योगान्माल्यवदेवस्वामिकत्वाच्च माल्यवहद इति, प्रमाणं च 'पमाणं' मानादि प्रमाण भी उसी प्रकार समझ लेवे' वहां के देव की स्थिति एक पल्योपम की कही है । पद्मवर वेदिका, वनषंड, त्रिसोपान प्रतिरूपक, तोरण मूल, एक सो आठ पद्म, पदमका परिवार, पद्मशेष, तीन पद्म परिक्षेप का वर्णन भी यहाँ करलेवें । उत्तर कुरु आदि हृदों का 'अन्वर्थ नाम जैसे उत्तर कुरु हृद में उत्पन्न उत्तर कुरु हृद् के आकार वाले पद्म के योग से एवं उत्तर कुरु देव स्वामी होने से उत्तर कुरु हृद ऐसा नाम कहा है।
चन्द्र हृद के प्रभा-के जैसा प्रभा होने से, चन्द्र सुद के आकार वाले होने से, चन्द्र हृद के जैसे वर्ण होने से एवं चन्द्र यहो के देव होने से चन्द्र यहां के अधिष्ठाता होने से चंद्र हृद एसा नाम कहा है ॥३॥
ऐरवत नाम वाला उत्तरपार्श्व में भरतक्षेत्र के समानक्षेत्र है। उसकी प्रभा. वाले, उसके जैसे आकार वाले अर्थात् सजकिए धनुष के जैसे आकार वाले उत्पलादि होने से ऐरावत देव वहां का स्वामी होने से उसका नाम ऐरवत ऐसा कहा है। ____ माल्यवान् वक्षस्कार की प्रभा होने से एवं उत्पलादि माल्यवान के जैसे होने से तथा माल्यवान देव वहां का स्वामी होने से भाल्यवान् हृद ऐसा कहा પ્રમાણે સમજી લેવું ત્યાંના દેવની સ્થિતિ એક પમિની કહેલ છે. પાવર વેદિકા વનખંડ, ત્રિપાન પ્રતિરૂપક, તરણ મૂળ એક આઠ પદ્ધ, પોનો પરિવાર, પદ્મશેષ અને ત્રણ પદ્મ પરિક્ષેપનું વર્ણન પણ અહીંયાં કરી લેવું. ઉત્તરકુરુ વિગેરે હુનું અન્વથ નામ કેમ ઉત્તર કરૂ હદમાં ઉત્પન્ન થયેલ ઉત્તરકુરૂ હદના આકારવાળા પાના વેગથી તેમજ ઉત્તર કુરૂ હુદાકાર ઉ૫લ વિગેરેના વેગથી ઉત્તરકુરૂ હુદ એવુ નામ કહેલ છે.
ચંદ્ર હ ની પ્રભાન જેવી પ્રભા હોવાથી ચંદ્ર હૃદના જે આકાર હેવાથી, ચંદ્ર હદના જે વર્ણ હોવાથી તેમજ ચંદ્ર તેને દેવ હોવાથી, ચંદ્ર તેને અધિષ્ઠાતા હોવાથી ચંદ્રહૃદ એવું નામ કહેલ છે. ૩
એરવત નામનું ઉત્તર પાર્ધામાં ભરતક્ષેત્રના સરખું ક્ષેત્ર છે. તેની પ્રભાવાળું, તેના આકારવાળું અર્થાત સજજ કરેલ ધનુષના જેવા આકારવાળા ઉપલાદિ હોવાથી એરવત દેવ ત્યાંના અધિષ્ઠાતા દેવ હોવાથી તેમનું નામ એરવત એ પ્રમાણે કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org