SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ १९४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सनरूपपरिवारसहितानि प्राग्वत् संग्राह्याणि । अत्र पक्तिप्रासादेषु सिंहासनं प्रत्येकमेकैकम्, मूलप्रासादे तु मूलसिंहासनं सिंहासनपरिवारसहितमित्यादि, क्षेत्रसमासवृत्तौ, तथा प्रथमतृतीयपङ्क्तयोमलप्रासादे परिवारत्वेन भद्रासनानि द्वितीयपङ्क्तयौ च परिवारतया पद्मासनानि, इति जीवाभिगमोपाङ्गे' इत्यादि विसंवादसमाधानं बहुश्रुतगम्यम् , यद्यपि जीवाभिगमे विजयदेवप्रकरणे तथा श्री भगवत्यङ्गवृत्तौ चमरप्रकरणे चतस्रः प्रासादपङ्क्तथ उक्ताः, तथाऽपीह यमकाधिकारे तिस्र एवोक्ता इति बोध्यम् , तिमृणामपि पतीनां प्रासादसङ्कलनैवम्-मूलप्रासादेन सार्द्ध सर्वेषां प्रासादानां पञ्चाशीतिः संख्या ८५, अथात्र सभापञ्चक निरूपयिषुरादौ सुधर्मासभास्वरूपमाह-'तेसि णं मूलपासायव डिंसयाणं उत्तरपुरस्थिमे' तयोः खलु मूलप्रासादावतंसकयोः उत्तरपूर्वस्याम्-ईशानकोणे 'दिसीभाए' दिग्भागे दिशोर्द्वयोर्भागे-अंशे 'एत्थ णं' अत्र-अत्रान्तरे खलु 'जमगाणं देवाणं' यमकयोदेवयोः योग्ये 'मुहपरिवार सहित पहले वर्णित प्रकार से वर्णन करलेवें । यहाँ पंक्ति प्रासादों में प्रत्येक को एक एक सिंहासन कहे है। मूल प्रासाद में तो मूल सिंहासन सिंहासन के परिवार सहित क्षेत्र समास वृत्ति में कहे हैं। तथा प्रथम एवं तीसरी पंक्ति में मूल प्रासाद में परिवार रूप भद्रासन एवं दूसरी पंक्ति में परिवार भूत पद्मासन जीवाभिगम उपाङ्ग में कहां है । इस विसंवाद का समाधान बहुश्रुत गम्य है । यद्यपि जीवाभिगम में विजय देव के प्रकरण में तथा श्री भगवतीसूत्र में चमर के प्रसंग में चार प्रासाद पंक्ति कही है तथापि यहाँ यह गमकाधिकार में तीन ही प्रासादपंक्ति कही है। तीनों पंक्ति प्रासादों का संकलन करने पर कुल संख्या ८५ पचाशी आती हैं। ___ अब सभा पंचक का निरूपण करते हुए सूत्रकार प्रथम सुधर्मासभा का वर्णन करते हैं-'तेसिं णं मूल पासायवडिंसगाणं उत्तर पुरथिमे' उन मूल प्रासाद के અર્થાત સામાનિકાદિ દેવના પરિવારના ભદ્રાસને રૂપ પરિવાર સહિત પહેલાં વર્ણન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું. અહિં પક્તિ પ્રાસાદેમાં દરેકને એક એક સિંહાસન કહેલ છે. મૂળ પ્રાસાદમાં તે મૂળ સિંહાસન સિંહાસનના પરિવાર ક્ષેત્ર માસ વૃત્તિમાં કહેલ છે. તથા પહેલી અને ત્રીજી પંક્તિમાં મૂલ પ્રાસાદમાં પરિવાર રૂપ ભદ્રાસન તથા બીજી પંક્તિમાં પરિવાર ભૂત પદ્માસન વાભિગમ ઉપાંગમાં કહેલ છે. આ ફેરફારનું સમાધાન બહુશ્રુત જ સમજી શકે તેમ છે. જો કે જીવાભિગમમાં વિજય દેવના પ્રકરણમાં તથા શ્રી ભગવતી સૂત્રમાં ચમરના પ્રસંગમાં ચાર પ્રસાદ પંક્તિ કહી છે. તે પણ અહિંયા યમકાધિકારમાં ત્રણ જ પ્રાસાદપંક્તિ કહેલ છે. ત્રણે પ્રાસાદપંક્તિના પ્રાસાદો મેળવવાથી ૮૫ પંચાસી થાય છે. હવે સભા પંચકનું નિરૂપણ કરતા સૂત્રકાર પહેલા સુધર્મા સભાનું વર્ણન કરે છે. 'तेसिंण मूलपासायवडिसयाणं उत्तरपुरथिमे' से भू पासाहाती शान 'दिसीभाए' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003155
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1977
Total Pages798
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy