SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ ८५३ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र एवमग्रेऽपि इत्थमेव विज्ञेयम् अथ यत्र निधौ यदाख्यायते तदाह-तत्र प्रथमे नैसधिष्ठातृदेवस्य नैसख्यिनिधौ ‘णे सप्पमि' इत्यादि तत्र-नैसर्प-नैसख्ये निधौ निवेशाः स्थापनानि स्थापनविधयो ग्रामादीनां गृहप. यन्तानां व्याख्यायन्ते तत्र ग्रामः-वृत्तिवेष्टितः, आकर:-सुवर्णरत्नाद्युत्पत्तिस्थानम् नगरम् अष्टादश करवर्जितम्, पत्तनं समस्तवस्तुप्राप्तिस्थानम्, शकटादिभिः नौभिर्वा यग्दम्यं तत्पत्तनं यत्केवलं नौभिरेव गम्यं तत् पट्टनम् उक्तश्च-पत्तनं शकटैगम्यं घोटकैििभरेव च नौभिरेवच यद्गम्यं पट्टनं तत्प्रचक्षते । द्रोणमुखम्-जल-स्थलमार्गगमनयोग्यस्थानम्, मडम्बम् ष्ठित होती है. (४) सर्वरत्ननिधि-यह सर्वरत्न नामक देव से अधिष्ठित होती है (५) महा पद्म निधि. यह महापद्मनामक देव से अधिष्ठित होती है (६) कालनिधि-यह काल नामक देव से अधिष्ठित होतो है. (७) महाकाल निधि-यह महाकाल नामक देव से अधिष्ठित होती है. (८) माणवकनिधि यह माणवक नामक देव से अधिष्ठित होतो है. और (९) शंखनिधि यह शङ्ख नामक देव से अधिष्ठित होती है. 'णेसप्पंमि णिवेसा गामामरणगर पट्टणाणं च दोणमुह मडवाणं खंधावारावणगिहाण १ नैसर्प नामकी निधि में ग्राम, आकर, नगर, पट्टण, द्रोहमुख, मडंब, स्कन्धावार, आपण और भवन, उनकी स्थापन विधि रहती है वृत्ति-वाड से जो आवेष्टित होता है उसका नाम प्राम है. जहां पर सुवर्ण रत्न आदिकों की उत्पत्ति होती है उसका नाम आकर है अठारह प्रकार के टेक्स से जो रहित हैं उसका नाम नगर है. समस्त वस्तुओं की प्राप्ति का जो स्थान है उसका नाम पत्तन है. अथवा वेलगाड़ो द्वारा या नौकाओं द्वारा जहां पर जाने का मार्ग होता है. उसका नाम पत्तन है. अथवा जलयान द्वारा हो जहां पर जाया जा सकता है वह पट्टण है ... उक्तंच-पत्तनं शकटैर्गम्यं घोटकैनौभिरेव च । नौभिरेवच यद्गम्यं पट्टनं तत्प्रचक्षते १ (૧) નૈસર્ષનિધિ-એ નિધિ સર્પનામક દેવથી અધિઠિત હોય છે. (૨) પાંડનિધિએ નિધિ પાક નામને દેવથી અધિઠિત હોય છે. (૩) પિંગલક નિધિ- એ પિંગલક નામક દેવથી અધિઠિત હોય છે. (૪) સર્વરતનનિધિએ સર્વરનનામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૫) મહાપદ્ધનિધિએ મહાપદ્મનામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૬) કાલનિધિએ કાલ નામક દેવથી અધિષિત હોય છે. (૭) મહાકાલ નિધિ–એ મહાકાલ નામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૮) માણવકનિધિ- એ માણવક નામક દેવથી અધિષ્ઠિત હોય છે. અને (૯) શંખનિધિ એ શેખ નામક દેવથી અધિછિત હોય છે. णेसप्पमि णिवेसा गामागरणगर पट्टणाणं च । दोणमुह मडंबाणं खधावारावण गिहाणं ॥२॥ નસ" નામક નિધિમાં ગ્રામ અકર, નગર, પટ્ટણ, દ્રોણુમુખ, મડંબ, સ્કન્ધાવાર, આપણું અને ભવન એમની સ્થાપના વિધિ રહે છે વૃત્તિ-વાડ-થી જે આવેષ્ટિત હોય છે, તેને ગ્રામ કહેવામાં આવે છે. જયાં સુવર્ણરત્ન વગેરેની ઉત્પત્તિ હોય છે, તેનું નામ આકર છે. અઢાર પ્રકારના કરોથી જે રહિત હોય છે. તે નગર કહેવાય છે. સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિનું જે સ્થાન છે. તે પત્તન કહેવાય છે. અથવા બળદ ગાડી વડે કે ના વડે જ્યાં જઈ શકાય છે તેનું નામ પણ છે. અથવા જ લયાને દ્વારાજ જ્યાં જઈ શકાય છે તે પત્તન છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy