SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका सू० ४ पद्मवरबेदीकायाः बहिर्भागस्थवनपण्डवर्णनम् रदेवदेवीनां तथाविध शीतस्पर्शेन प्रमोददर्शनात् शीतावमासो वनपण्डः, तथा - स्निग्धः चिक्कणः स्निग्ध कृष्णादि वर्णयुक्तत्वाद् वनपण्डोपि स्निग्ध इत्युच्यते, एवं स्निग्धावभासः वास्तविक स्निग्धत्वेन प्रतिभासमानो न तूपचारमात्रतः एवं तीव्रः - इहावभासो मरुमरीचिकाया जलावभासवद् भ्रमविषयोऽपि भवत्यतो यथावस्थितस्वरूपज्ञानाय विशेपणान्तरमाह- कृष्ण इत्यादिकृष्णवर्णो वनपण्डः, कुतः ? इत्याह-कृष्णच्छायः - कृष्णवर्णच्छाया विशिष्टः एतद्विशेषणद्वयं गाढकृष्णतां प्रकटयति । एवं नीलः नीलच्छाय इत्याद्यपि | घन कटितटच्छायः - घना - निविडा कटितटच्छाया मध्यभागच्छाया यस्य स तथा, अत कि वे वहां क्रीडा करते २ उकताते नहीं है. प्रत्युत अधिक प्रमोदभाव से भरित अन्तःकरण वाले बनते रहते हैं। तथा यह वनषण्ड किसी २ स्थान में स्निग्ध-चिकना है और चिकने रूप से हो इसका अवभास होता है । कहीं पर यह वनषण्ड " तीव्रः " तोत्र प्रभावाला है और इसी रूप से इसका अवभास होता है. यदि यहां पर ऐसी आशंका की जावे कि सभी अवभास सत्य नहीं होते हैं अतः उस रूप के अवभास को लेकर जो यहां वनषण्ड में तद्रूपता सिद्ध की जा रही है वह कैसे सिद्ध हो सकती है. यदि कहा जावे कि नहीं तद्रूप से जो अवभास होता है वह तो सत्य हो होता है सो इस पर ऐसा कहा जा सकता है कि मरुमरीचिका में जो जला भास होता है वह अवभास भी सत्य मानना पड़ेगा. परन्तु वह तो सत्य नहीं माना गया है-अतः यहां जो अवभास होता है वह ऐसा नहीं है. इसी बात को सूत्रकार इन विशेषणान्तरों से सुस्पष्ट कर रहे हैं कि यह वन कृष्णवर्णवाला इससे सानित होता है कि यह वन कृष्णवर्ण काली छाया से विशिष्ट है । इसी तरह यह वन नीलवर्णवाला इसलिये हैं कि यह नीलवर्णवाली छाया से युक्त है "घनकटितटच्छायः " इसके मध्यभाग में जो छाया रहती है वह बहुत ३९ ત્યાં ક્રીડા કરતાં કરતાં કંટાળી જતા નથી પરંતુ વધારે ને વધારે પ્રમેાદ ભાવથી યુક્ત અંતઃ કરણવાળા થઇને રહે છે. તેમજ આ વનખંડ કોઇ સ્થાનમાં સ્નિગ્ધ-સુચિકકણુ છે અને पिथो अवभास थाय छे, होठा अर्थ स्थळे या वन' "तीन” तीव्र પ્રભાવાળા છે અને આ રૂપથી જ આના અવભાસ થાય છે. જો અડી' આ જાતની આ શકા કરવામાં આવે કે સર્વ અવભાસે સત્યરૂપમાં હોતા નથી એથી તે રૂપના અવભાસને લઈને જે અહો' વનખંડમાં તદ્રુપતા સિદ્ધ કરવામાં આવી રહી છે તે કેવી રીતે સિદ્ધ થઈ શકે છે, જો કહેવામાં આવે કે આમ નહિ તદ્રુપથી જે અવભાસ થાય છે તે સત્યરૂપમાં જ હાય છે તા આ સંબંધમાં આમ કહી શકાય કે મરુમરીચિકામાં જે જલાવભાસ હોય છે તે અવભાસ પથ્રુ સત્ય માનવામાં આવશે. પણ ખરેખર તે તે સત્ય માનવામાં આવતા નથી. એથી અહીં જે અવભાસ હાય છે તે એવા નથી. એ જ વાતને સૂત્રકાર આ વિશે ષાન્તરેથી સુસ્પષ્ટ કરી રહ્યા છે કે આ વન કૃષ્ણવર્ણ યુક્ત એટલા માટે સાબિત થયુ છે કે આ વન કૃષ્ણવની છાયાથી વિશિષ્ટ છે. આ રીતે આ વન નીલગણુ વાળુ` એટલા માટે छेउमा नीलवर्णा युक्त छांयडाथी युक्त छे. “धनकटितटच्छायः " आना मध्यभागभां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy