SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ जम्बूद्वीपप्रज्ञप्तिस्त्रे भगवता तद्न्धनाय रन्धनसाधनपात्रनिर्माणशिल्पमुपदिदेश । तत्र भगवान् सर्वतः प्रथम घटनिर्माणशिल्पमुपदिष्टवानिति प्रथमं घटमूलशिल्पं संजातमिति ?। अनार्येभ्यः प्रजां रक्षितुं त्रियाः शस्त्रपाणयस्तिऽष्ठन्तु इति भगवता लोहशिल्पं दर्शितम् २। चित्राङ्गकल्पवृक्षेषु कालस्वभावेन परिक्षीणेषु चित्रशिल्पम् ३॥ वस्त्रप्रदायिषु कल्पवृक्षेषु परिक्षीणेषु तन्तुवायशिल्पम् ४। पूर्वमवर्द्धमानरोमनखान् कालप्रभावेण बर्द्धमानरोमनखान् युगलिनो नरान् वीक्ष्य तेरोमनखस्तेषां व्याघातो मा भूदिति विचार्य दयाहृदयेन भगवता नापितशिल्पं च प्रदर्शितम् ५ इति । ननु कर्मक्षपणार्थमेव अवशिष्टसत्कमौणो भगवन्तोऽर्हन्तो व्याधिप्रतीकारार्थ भैषज्यमिव स्त्र्यादि परिग्रहं स्वीकुर्वते, न वितरे, कथं पुन निरवध करुचितब ऐसी दुर्दशा उनकी देखकर दयाहृदय वाले भगवान् ने उन औषधियों को पकाने के लिये पकाने में सावररूप पात्रों के निर्माण करने कोशिल्प कला का उपदेश दिया, इसमें सबसे पहिले घट निर्माणरूप शिल्प का उपदेश दिया, इसलिए घटमूलशिल्प सर्व प्रथम हुआ। अनार्यजनों से प्रजा की रक्षा के लिये क्षत्रिय जन अपने २ हाथों में हथियार लिये रहे-इसके लिये प्रभ ने लोह शिल्प का उपदेश दिया. चित्राङ्गजात के कल्पवृक्ष जब कालस्वभाव के कारण न हो गये-तब प्रभु ने चित्रशिल्प का आदेश दिया, वस्त्रों को देने वाले कल्वृक्षों के नष्ट हो जाने पर प्रभु ने तन्तुबाय शिल्प का उपदेश दिया । पहिले युगलिक नरों के रोम नख नहीं बढ़ते थे पर अब काल के प्रभाव से बड़े हुए नख रोम वाले युगलिक नरों को देखकर उन नख रोमों से उनका व्याघात न हो जाय ऐसा विचार कर दया से जिनका अन्तः करण आर्द्र हो रहा है ऐसे भगवान् ने नापित शिल्पका उपदेश दिया। शंका-कर्मनष्ट करने के लिये ही अवशिष्ट सत्कर्मवाले भगवान् अर्हन्त व्याधि के प्रतीकार के लिये औषधिसेवन के समान स्त्री आदिरूप परिग्रह को स्वीकार करते हैं । इतरजन ऐसा नहीं करने; अतः निरवद्यकर्म में ही रुचिवाले भगवान् सावधक्रिया के उपदेश में कैसे प्रवृत्त हुए ! થઈને તે ઔષધીઓને પકવવા માટે પકવવામાં સાધન રૂપ પાત્રોને બનાવવાની શિ૯૫કલાને ઉપદેશ કર્યો. એમાં સૌથી પહેલાં ઘટ નિર્માણરૂપ શિલ્પકલાને ઉપદેશ કર્યો. એથી જ ઘટ મૂલ શિલ્પ સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું. અનાર્ય લાકેથી પ્રજાની રક્ષા કરવા માટે શ્રેત્ર પિતા પોતાના હાથમાં હથિયારો રાખવા લાગ્યા, એના માટે પ્રભુએ લેહ શિલપનો ઉપદેશ 2. ચિત્રાંગ જાતના ક૯૫વૃક્ષો જ્યારે કાલ સ્વભાવના કારણે નાશ પામ્યાં ત્યારે પ્રભુએ ચિત્ર શિલ્પને ઉપદેશ કર્યો. વસ્ત્રો આપનારા કલ્પવૃક્ષો જ્યારે નાશ પામ્યાં ત્યારે પ્રભુએ તંતુવાય શિલ્પને ઉપદેશ કર્યો પહેલાં યુગલિક નરાના રામ-નખ વધતા ન હતાં. પણ પછી કાળના પ્રભાવથી યુગલિક નરોના રોમ-નખ વધવા લાગ્યાં ત્યારે તે નખ-રામે થી તેમને વ્યાઘાત થાય નહિ તેમ વિચારીને દયાહ્નન્તાકરણ ભગવાને નાપિત શિલ્પને ઉપદેશ કર્યો. શંકા-કર્મ નષ્ટ કરવા માટે જ અવશિષ્ટ સત્કર્મ વાળા ભગવાન અહ°ત વ્યાધિના પ્રતિકાર માટે ઔષધિ સેવન કરવામાં આવે છે. તેમ શ્રી આદિ રૂપ પરિગ્રહને સ્વીકારે છે. ઈતર લોકો આવું કરતા નથી. એથી નિરવધ કર્મમાં જ રુચિ ધરાવનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy