SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे त्पदेन बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति इति संग्रहः । तत्र बुध्यन्ते - विमल केवलालोकेन सकललोकालोकं जानन्ति, मुच्यन्ते = सर्वकर्मेभ्यो मुक्ता भवन्ति 'परिनिर्वान्ति=समस्तकर्मकृतविकाररहितत्वेन स्वस्था भवन्ति, तथा - 'सव्वदुक्खाणं' सर्वदुःखानाम् = समस्तक्लेशानाम् ‘अंतं' अन्तम् = नाश करेंति' कुर्वन्ति अव्याबाधसुखभाजो भवन्तीति भावः । ननु अस्याः समाया भागत्रयं कथं कृतम् ? इतिचेत् आह-यथा सुषमसुषमायाः समाया आदौ मनुष्याः त्रिपल्योपमायुष्कास्त्रिगव्युत परिमितोधास्त्रिदिनान्तरित भोजना एकोनपञ्चाशद् दिनानि यावत् स्वापत्यपालकाश्च भवन्ति । ततः क्रमेण वर्णगन्धादिपर्यवहान्या कालस्य हीयमानत्वेन सुषमायाः समाया आदौ मनुष्या द्विपल्योपमायुष्काः द्विगव्यूतोच्छ्रया द्विदिनान्तरित भोजनाश्चतुष्षष्टिम् अहोरात्रान् यावत् स्वापत्यपालकाच हैं तथा कितनेक ऐसे भी होते हैं जो सिद्ध अवस्था को भी प्राप्त करते हैं, यह यावत् पद से “बुध्यते, मुच्यते परिनिर्वान्ति" इन पदों का संग्रह हुआ है. विमल केवल ज्ञानरूप आलोक के द्वारा सकल लोकालोक को वे जानने लगते हैं, समस्त कर्मों से वे मुक्त - छूट जाते हैं और समस्त कर्मकृत विकारों से फिर वे रहित हो जाने के कारण स्वस्थ हो जाते हैं, एवं समस्त दुःखों का नाश कर देते है अर्थात् अन्याबाध सुख के भोक्ता बन जाते हैं, शंका-इस काल के तीन भाग कैसे किये ? तो इसका उत्तर ऐसा है कि जिस प्रकार सुषमसुषमा काल की आदि में मनुष्य तीन पल्योपम की आयु वाले तीन कोश प्रमाण शरीर वाले एवं तीनदिन के अन्तर से भोजन करने वाले होते हैं तथा ४९ दिन तक जीवित रहकर अपने युगलिक अपत्यों की सार संभाल करते हैं । फिर क्रम २ से यह काल जैसे २ हीन हो जाता है उस क्रम से वैसे वर्ण गंध आदि को की पर्यायों की हानि हो जाती है. और जब यह प्रथम काल पूर्णरूप से समाप्त हो जाता है तब सुषमा नामक द्वितीय आरा प्रारम्भ हो जाता है. इस काल की आदि में मनुष्यों की आयु दो पल्योपम की होती है, दो कोश ऊँचा उनका शरीर "बुध्यन्ते, मुच्यन्ते, परिनिर्वान्ति” या होना संग्रह थयेस छे. विभस डेवल ज्ञान ३५ આલાક વડે તેઓ સકલ લેાકાલેાકને જાણવા લાગે છે સમસ્ત કર્મોથી તેઓ મુક્ત થઈ જાય છે, અને સમસ્ત કમકૃત વિકારોથી તેઓ રહિત થઈ જવાથી સ્વસ્થ થઈ જાય છે, તથા સમસ્તદુઃખાના નાશ કરે છે. એટલે કે અવ્યાબાધ સુખના ભેાક્ત બની જાય છે. શંકા- કાળના ત્રણ ભાગેા કેવી રીત કરવામાં આવ્યા છે ? તેા એને જવાબ આ પ્રમાણે છે કે જેમ સુષમ-સુષમા કાળના આદિમા મનુષ્યા ત્રણ પત્યેાપમ જેટલી આયુની અધિવાળા, ત્રણ ગાઉ પ્રમાણ શરીરવાળા તેમજ ત્રણ દિવસના અંતરે ભાજન કરનારા હાય છે તથા ૪૯ દિવસ સુધી જીવિત રહીને પેાતાના ચુંગલિક અપત્યેાની સાર સંભાળ કરે છે. પછી યથાક્રમે આ કાળ જેમ જેમ હીન થતે જાય છે, તે જ ક્રમથી વર્ણ, ગંધ આદિની પર્યાયાની હાનિ થતી જાય છે અને જ્યારે પ્રથમ કાળ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે ત્યારે સુષમા નામક દ્વિતીય આરકના પ્રારંભથાય છે. આ કાળના પ્રાર ંભમાં મનુષ્યાનું આયુષ્ય એ પલ્યાપમ જેટલુ હાય છે. તેમનું શરીર એ ગાઉ જેટલું ઉંચુ હાય છે. એ દિવસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy