SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ढशरीरः-उच्छुढं-त्यक्तमिवत्यक्तं शरीरं तत्संस्कारपरिहाराद येन स तथा । संक्षिप्तविपुलतेजोलेश्या-संक्षिप्ता शरीरान्तर्गतत्वेन संकुचिता, विपुला विस्तीर्णा अनेक योजन परि मितक्षेत्रगतवस्तु भस्मोकरणसमर्था, तेजोलेश्या -विशिष्टतपोजनितलब्धिविशेषसमुत्पन्नतेजोज्वाला यस्य स तथा चतुर्दशपूर्वी-चतुर्दशपूर्वाण्यस्य सन्तीति चतुर्दशपूर्वी-चतुर्दशपूर्वधारी स चावध्यादि विकल्पोऽपि भवेदित्याह-चतुर्ज्ञानोपगतः-मति-श्रुत्य-वधि-मन:पर्यवज्ञानसम्पन्नः चतुर्दशपूर्वि चतुझेनोपगतेति विशेषणद्वयविशिष्टोऽपि कश्चिन्न समस्तश्रुतगतषिपयव्यापि ज्ञानवान् भवति चातुर्दश पूर्वधराणां षड्गुणहानिवृद्धिलक्षण षट्स्थानपतितत्वेन श्रूयमाणत्वात् , अतस्तन्निरासार्थमाह-सर्वाक्षरसन्निपाती सर्वे च ते अक्षरसन्निपाता अक्षर संयोगा, यद्वा-सर्वेषामक्षराणां सन्निपाता:-संयोगाः सर्वाक्षरसन्निपाताः ते ज्ञेयत्वेन सन्त्यस्येति सर्वाक्षरसन्निपाती सर्वाक्षरार्थ ज्ञानसम्पन्नः, एतादृश इन्द्रभूतिः, 'तिखुत्तो' श्रीमहावीर स्वामिनं विकृत्वः-वारत्रयम् , 'आयाहिणं पयाहिणं करेइ' आदक्षिणं प्रदक्षिणं करोति 'वंदइ णमंसइ' वन्दते स्तौति, नमस्यति-नमस्करोति, 'वंदित्ता णमंसित्ता' वन्दित्वा नमस्यित्वा च ‘एवं वयासी' एवम्-अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत्-उक्तवान् ॥१० २॥ धना में अपने आप को लगाये हुए थे घोर ब्रह्मचर्यवासी ये इसकारण थे कि ये अन्य अल्प सत्त्व वाले जीवों द्वारा जिसका पालन करना असंभव है उस कठिनातिकठिन ब्रह्मचर्य व्रत की नव कोटि से आराधना करते थे इन्होने अपने शरीर का संस्कार आदि करना बिलकुल छोड़ रक्खा था इसलिये ये उच्छुढ शरीर थे इन्हें जो तेजोलेश्या प्राप्त थी उसमें ऐसी शक्ति थी कि वह अनेक योजनों तक की वस्तु को भस्मसात् कर सकती थी पर वह उन्हों ने अपने भीतर ही संकुचित करके दबा रखी थी उसे कभी भी कार्यान्वित नहीं किया था यह तेजो विशिष्ट तपस्या से जनित लब्धिविशेष से उत्पन्न होती है ये चतुर्दशपूर्वो के पाठी थे साथ में मतिज्ञान श्रुतज्ञान अवधिज्ञान और मनः पर्यय ज्ञान के धारी थे और सर्वाक्षरार्थज्ञान संपन्न थे ऐसे इन इन्द्रभूति गणधरने भगवान् महावीर का तीन बार आदक्षिण प्रदक्षिण किया बन्दना की, नमस्कार किया, वन्दना नमस्कार करके फिर उन्होंने प्रभु से ऐसा पूछा ॥२॥ યુક્ત છ વડે જેમનું પાલન અશક્ય જેમહતું. તે કઠિનાતિકઠિન બ્રહ્મચર્યવ્રતની એએ નવકટિથી આરાધના કરતા હના. એમણે પોતાના શરીરના સંસ્કારો વગેરે કરવા ત્યજી દીધા હતા. એથી તેઓ ઉછૂઢ શરીર હતા એમને જે તે વેશ્યા પ્રાપ્ત હતી તેમાં એવી શક્તિ હતી કે તે ઘણું પેજને દૂરની વસ્તુને પણ ભસ્મ કરી શકે તેમ હતી. પણ તે તેને લેશ્યાને તેમણે પોતાના શરીરની અંદર જ સંકુચિત કરીને દબાવી રાખી હતી. તે વેશ્યાને તેમણે કઈ પણ દિવસે કાર્યાન્વિત કરી ન હતી, આ તેજે વિશિષ્ટ તપસ્યાથી જનિત લબ્ધિ વિશેષથી ઉત્પન્ન હોય છે. એ એ ચતુર્દશ પૂર્વના પાઠી હતા. અને એની સાથે મતિજ્ઞાન, શ્રત અવધિજ્ઞાન અને મનઃ પર્યયજ્ઞાનના ધારી હતા અને સર્જાક્ષરાર્થજ્ઞાન સંપન્ન હતા. એવા આ ઈદ્રભૂતિ ગણધરે ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણું કરી વન્દના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને પછી તેમણે પ્રભુને આ પ્રમાણે નિવેદન કર્યું. જાસૂરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy