SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका सू० १८ वैताढ्याभिधाने कारणनिरूपणम् सर्वदुःखानामन्तं कुर्वन्ति । अत्र यावत्पदद्वयसंग्राह्याणि पदानि एकादशसूत्रतो बोध्यानि तदर्थोऽपि तत्रैव बोध्य इति । ननु उत्तरार्द्ध भरतवर्षक्षेत्रवासिमनुष्याणां मुक्तिधर्मोपदेशकतीर्थकराद्यभावेन मोक्षाङ्गभूतधर्मश्रवणाद्यभावात् कथं मोक्षप्राप्तिसूचकसूत्रोक्तिः सङ्गतिमङ्गति ? इतिचेत् उच्यते चक्रवर्तीकाले समुद्घाटित गुहाद्वयसत्त्वेन उत्तरार्द्धभरतवासिनां जनानां दक्षिणार्द्धभरते दक्षिणार्द्ध भरतवासिनां साध्वादीनामुत्तरार्द्धभरते च गमनागमनतस्तेषामुत्तरार्द्ध भरतवासिनां साध्वादिभ्यो मोक्षधर्मश्रवण सद्भावान्मोक्षसूत्रोक्तिरुचितैव । यद्वा चक्रवर्ती कालातिरिक्ते काले विद्याधरश्रमणादिभ्यो मोक्षधर्मंश्रवणसंभवात् स्वतो वा जातिस्मरणादिना मोक्षाङ्गधर्मप्राप्ति संभवान्मोक्षसूत्रोक्तिः रुचितैवेति ॥ ०१८॥ के संहनन वाले होते हैं, यावत् इनमें से कितनेक उसीभव से सिद्ध होते हैं यावत् समस्त दुःखों का विनाश करते हैं । यहां आगत दो यावत्पदों के द्वारा जिन पदों का संग्रह हुआ है उन पदों के लिये देखो ११ वें सूत्रको १३९ शंका उत्तरार्धभरत क्षेत्र में निवास करने वाले मनुष्यों को जो मोक्ष प्राप्ति होना कही गई सो वहां मुक्ति धर्मोपदेशक तीर्थकर आदि के अभाव होने से मोक्षाङ्गभूत धर्म श्रवण के अभाव को आश्रित करके कैसे वह संगत हो सकती है ? उत्तर - चक्रवर्तिकाल में समुद्घाटित गुहा द्वय के सत्व से उत्तरार्ध भरतवासी जनों का दक्षिणार्ध भरत में गमनागमन होने से उन्हें साधु आदिकों से मोक्षधर्मश्रण का अवसर मिल जाता है इससे इन्हें मोक्षप्राप्ति को होना संगत ही है असंगत नहीं । अथवा चक्रवर्तीकाल के अतिरिक्त काल में विद्याधर श्रमणादि को से मोक्षप्राप्ति के कारणभूत धर्म की प्राप्ति का होना संभव होने से अथवा स्वतः जातिस्मरण आदि से मोक्षके कारेणभूत धर्मकी प्राप्तिका होना संभव होनेसे यहां मोक्षसूत्रोक्ति उचित ही है ॥ १८ ॥ નારાચ વગેરે અનેક પ્રકારના સહુનનવાળા હાય છે, યાવત્ અમાંથી કેટલાક તેજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવત્ સર્વ દુઃખાને વનષ્ટ કરે છે. અહીં આવેલા એ ચાવતા પદો, વડે જે પદેને! સૌંગ્રહ થયેલ છે. તે પદો ના માટે ૧૧ મા સૂત્ર માં જોવુ' જેઈ એ. શંકા——ઉત્તરાષ` ભરત ક્ષેત્ર માં નિવાસ કરનારા મનુષ્યના સબંધમા જે મેક્ષ પ્રાપ્તિ માટે કહેવામાં આવેલ છે તે ત્યાં મુક્તિ ધર્મપદેશક તિર્થંકરના અભાવથી તેમજ મેાક્ષાં ગભૂત ધર્મ શ્રવણના અભાવથી માક્ષપ્રાપ્તિનું ક્રથન કેવી રીતે ઉચિત કહેવાય ? ઉત્તર-ચક્રવતી કાળમાં સમુદ્ધાટિત શુદ્ભયના સત્ત્વથી ઉત્તરાધ ભરત વાસી જનેાનુ દક્ષિણુાદ્ધ ભરત માં ગમનાગમન થવાથી તેમને સાધુઓ વગેરેથી મેાક્ષધમ શ્રવણુના અવસર મળે છે. તેથી તેમને મેક્ષ પ્રાપ્તિ થવી અસંગત નહિ. પણુ સંગત જ કહેવાય અથવા ચક્રવતી કાળના અતિરિક્ત કાળ માં વિદ્યાધરભ્રમણાદિકાથી માક્ષપ્રાપ્તિના કારણભૂત ધર્મનુ શ્રવણુ” સંભવિત ઢાવાથી અથવા સ્વતઃ જાતિ સ્મરણુ આદિથી માક્ષના કારણે ભૂત ધર્માંની પ્રાપ્તિ થવી સ’ભવ હાવાથી મેક્ષ સૂત્રાકિત ઉચિત જ છે, ૫૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy