SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) બહેચરદાસ જે નીચ આત્મા વૈદ્યના ઠેકાણે બન્યો છે, એવા સ્વરૂપને સુચક લેખ જનપત્રમાં લીધું હતું કે? જે એમ ધાર્યું હશે તો યાદ રાખજો કે તે સ્વર્ગ નીચે મળશે. ઉંચે નહીં અને ત્યાં જતાંજ લાંબા લાંબા દાંતવાળા સુળી ઉપર સનમાન કરશે, ગભરાશે નહીં. ત્યાર પછી તંત્રી મહારા વિના સમજે જેમ મનમાં આવ્યું તેમ બકવાદ શરૂ કર્યો છે, અને અનેક પૂર્વાચાર્યોનાં નામ લખી છેવટમાં બુટેરાયજી આદીનાં નામ લખી કહે છે કે, કેટલીક પ્રવૃત્તિઓને દુર કરી છે. તો તે પણ જવાબદાર ગણાવા જોઈએ” આ સ્થળે એટલોજ ખુલાસો બસ છે કે, પૂર્વોકત મહાત્માઓએ ચૈત્યવાસી તથા મિથ્યા ખંડન સંબંધી પ્રવૃત્તિ કરી છે તે પૂર્વ ધરોથી વિરૂધ્ધ તથા તેમની નિંદાની ન હતી અને તમસ્તરણ લેખ પૂર્વધરોથી વિરુદ્ધમાં જ લખાએલે છે, એવી નીચ આચરણ કરવાવાળા નર્કમાં જાય તેમાં આશ્ચર્ય શું છે, અને તમસ્તરણના લેખક તથા મુદ્રણ કરતાની સાથે પુર્વધર પુરૂષોનાં દાંત આપવાં તે એક વેશ્યાની પ્રવૃત્તિમાં સતીને સમાવેશ કરવા જેવું યુકિતશન્ય હોવાથી તે તમામ લખાણ ઉપેક્ષણીય છે. ત્યારપછી તંત્રીજી પિતાની માયા જાળને વીસ્તારી એવું લખે છે કે, આગળ જતાં લેખકે પિતાને આવયા તેટલા પૂર્વાચાર્યો અને સમર્થ પુરૂષોનાં નામો લખી ભોળી અને શ્રધાળુ જૈનપ્રજાને ઉશ્કેરવા જાણે તેઓને પંડીત બહેચરદાસે પોતાના ભાષણમાં નીંઘા હોય તેમ બતાવવા પ્રયત્ન કર્યો છે. ઇત્યાદિ તંત્રીજી ! વાચસ્પતિએ એવું કયાં લખ્યું છે કે, બેચરદાસે પિતાના ભાષણમાં પૂર્વાચાર્યોને નિધા છે? એમણે તે એમ લખ્યું છે કે, તા. ૨૫ મી મે સ. ૧૯૧૯ ના પૃષ્ટ ૩૭ ના જન પેપરનાં જે તમસ્તરણ નામને લેખ લખે છે; એમાં બેચરદાસે દેવદ્રવ્યાદિ સિધ્ધિ નામના પુસ્તકમાં લખેલા મૃતધર મહારાજાએની પણ નિઘા કરતાં આંચકે ખાધે નથી. વાસ્વામી, ઉમાસ્વામી મહારાજ, પન્નવણાકાર શ્યામાચાર્ય આર્ય રક્ષિત, જિનભદ્રગણિક્ષમા શ્રમણ આદિ જે જે મૃતધરે થયા છે તે, અને અઘાવધ થએલ સમસ્ત આચાર્યો વગેરેને અંધારૂ કરવાવાલા, અને છાતિ ગોઠણ ઘસાવાથી લોહી લુહાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003135
Book TitleDevdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Original Sutra AuthorN/A
AuthorSarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
PublisherSha Sarupchand Dolatram Mansa
Publication Year
Total Pages176
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Religion, & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy