SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ગહયાના મનમાં એવો વિચાર ઉદભવ્યો કે કદાચ ત્યાં કાંઈ પણ ન હોય તે હું મારી ભૂલ મુડી પણ ગુમાવી ન બેસું! એવો વિચાર કરી પોતાના મેંઢામાં અશુચિ પદાર્થની એક ગોળી લઈ લીધી, અને ભમરાની સાથે જઈ તેના બતાવેલા કમલ ઉપર જઈ બેઠે, પણ સુગંધી ન આવવાથી થાકીને બોલી ઉઠયો કે આ પુલ મલીન છે. તંત્રીજી! કેમ આ ગેંગાના કથનને તમે સાચું માની શકશે? કદાપી નહીં. બસ! એવી જ રીતે તમારી અંદર મીઠા દુર્વાસના બેઠેલી છે; ત્યાં સુધી આ નિર્મળ પુષની સુગંધીના તમ અધિકારી જ નથી. જે કદી મિથ્યા વાસનાને દુર કરે તે જેવી રીતે સમસ્ત આસ્તિક સંધ આ ચેપડી ઉપર ખુશ થયે છે અને એને નિર્મળ પુષ્પ તરીકે સ્વીકારે છે; તેવીજ રીતે તમે પણ સ્વીકાર કરવાને ભાગ્યશાળી થઇ શકશો. વાતે મીયા વાસનાને દુર કરે. અને આગળ આગળ નીકળતા ભાગેનું મનન કરે. આ તે હજુ પ્રથમ બાની થઈ છે. એટલાથીજ ન ગભરાઈ જશે. “આ ચેપડી છપાવનાર શ્રાવકે પિતાની કમાઇને દુર્વ્યય કર્યો છે.” તમારું આ લખાણ પણ ઉપર ચિતાર આપેલ વાસનાને જ આભારી છે, અને એવી વાસનાથી પીડાતા જીવોના ખુલાસાને પ્રસિધ્ધ કરતા શ્રાવકજને કાનેથી સાંભળવામાં અને આંખોથી વાંચવામાં પણ અધર્મ સમજે છે. ત્યાર પછી તમેએ લખ્યું છે કે, “બેચરદાસના વિચારે સામે લેખકે સપ્રમાણુ કે ન્યાય પુર:સર એક પણ શબ્દ લખવાને બદલે નર્ક અને પરમાધામીનું વર્ણન કરી જેમ નાના બાળકને ઉંઘાડવા તેની મા “જે બાવાં આવ્યો છેવિગેરે કહીને હવામાં બાવા અને બાઘડ બતાવે છે. ત્યાદિ. ત્રીજી ! તમો આકુળ વ્યાકુળ કેમ થઈ જાઓ છો? જરા ધીરજ - રાખો જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતીજીના પુસ્તકમાંથી તમને એટલી બધી યુક્તિ અને શાસ્ત્રીય પાઠો મળશે કે મે હેરાન થઈ જશે, કે હાય ! બાપ! આટલા બધા પાઠ અને યુક્તિ જે વિષયને સિદ્ધ કરે છે ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003135
Book TitleDevdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Original Sutra AuthorN/A
AuthorSarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
PublisherSha Sarupchand Dolatram Mansa
Publication Year
Total Pages176
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Religion, & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy