________________
( ૧૩ )
દય પહેલાં ધુમસ પુષ્કળ પડે છે એથી તમે અને તમારા સરદાર તેને જ દરિયો ક જણાય છે. બીજું ભૂગોળ વિદ્યા પ્રમાણે, પણ આટલા પ્રદેશમાં કયાંય દરિયાની હયાતી હોય એવું મેં એક પણ નકશામાં જોયું નથી. એટલે માત્ર તમારા આ બ્રમને લીધે તમારે આ વિશેષ પણ વ્યર્થ જ તપ કરવું પડયું છે. આટલું બેલી તે વૈદ્ય બીજું કાંઈ કહેવા જતું હતું એટલામાં એક સંધ, પિતાના સરદારનું અને પિતાનું અપમાન થવાથી વૈવને, તેના બાપને, તેના ગામને, તેના કપડાંને, તેની ટોપીને અને તેના જોડા તથા જેડા સીવનાર મચી સુદ્ધાંને પણ ગાળેથી નવાજવા લાગે એટલે વૈદ્યરાજ મન ધરી પિતાના સ્થાને ચાલ્યા ગયા અને કદી ધુમસને દરિયે મટજ નહી જૈન સમાજના મોટા ભાગની જે અત્યારની દશા છે તે લગભગ એ સંઘના જેવી છે પરમ કારૂણિક ભવવાન મહાવીર જેવા સરદારના અભાવે મહાવીરના નિર્વાણને પ્રાયઃ બે. ત્રણ કે ચાર પાંચ સિકા જેટલે વખત વીત્યે, જૈન સમાજના વિશેષ ભાગે તમસ્તરણ આવ્યું હતું. અને તે ઠેઠ અત્યાસુધી ચાલ્યું આવ્યું છે આપણે વારસામાં આવ્યું છે આપણું ગળથુથીમાં ભેળાયું છે. એ તમસ્તરણથી આપણે આંતર આચાર બાહૃા આચાર, આપણું સાહિત્ય, આપણું રહેણી કહેણું આપણે ધમ (ક્યિાકાંડાદિ અનુઠાન), આપણું ધર્મ સાધને અને આપણે બધા એટલા બધા છેલાઈ ગયા છીએ કે જાણે આપણે અત્યારે નવી ખાલ ધરી. ન હેય. આપણે આ નવી ખાલથી એટલા બધા પરિચિત અને. સંતુષ્ટ થયા છીએ કે એનાથી થતી હાનિ તે આપણા ખ્યાલમાં આવતી જ નથી, તે આપણું મૂળ ખાલ કેવી હતી, તે વિચાર, તે ઉગેજ શી રીતે ? મારી ઘણા દિવસથી ઈચ્છા હતી કે, એવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org