SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) માટે આપણે તેને તરી પેલે પાર જવાનું છે.” આ આજ્ઞા સાંભળી સંઘના પ્રત્યેક મનુષ્ય પોતપોતાને સામાન પોતાના શરીર સાથે મજબુતાઈથી બાંધે અને તે દરેક પિતાના સરદારને સામાન પણ ભાગે પડતે બાંધે. પછી સરદાર સાથે તે બધા દરિયાને (ધુમસને) તરવા લાગ્યા. વાસ્તવિક રીતે તરવાનું જમીન પર હોવાથી તરતાં તરતાં તે પ્રત્યેકનું શરીર છોલાયું, છાતી છલાઈ, ગોઠણ છેલાયા અને આખરે આખું શરીર લેહીલેહાણ થઈ ગયું. તે પણ તેઓ તરતાં તરતાં એમ બેલતા હતા કે, ભાઈ ! કાંઈ દરિયે તો સહેલ નથી, એ તે લેહીનું પાણી થયેજ તરી શકાય છે. આ વખત છે. આ રીતે શેડો વખત વીત્યા પછી સૂર્યગત અરૂણિમાની અસર થવાથી ધુમસને નાસી જવું પડ્યું તે સંઘે જાણ્યું કે હાશ, હવે દરિયે તરાઈ રહ્યો. આ પ્રમાણે તેઓએ પ્રવાસ કરી ઈન્ટ સ્થાને પહોંચી ધર્મ ક્રિયાકાંડ કરી પોતાના સરદારે આપેલા ચેતવeણીને આભાર માન્યું. ત્યાં તે ભેળા લોકોને એક ભૂગોળના જાણકાર અને સમુદ્રથી પૂરા પરિચિત એવા વૈદ્યને સમાગમ થયે સમાગમને પરિણામે તે પ્રત્યેકે પિતાના પ્રવાસનું વિતક કહેવા સાથે શરીર પરનાં તે તે ત્રણે પણ બતાવ્યાં. ડહાપણવાળા વૈધે તે વીતક વિષે કાંઈ ન કહેતાં સે પહેલાં તેઓને ઔષધ આપ્યું અને આરોગ્યને બંધ કર્યો. પછી છેવટે ગંભીર મુખે સૂચવ્યું કે ભાઈ? તમે તર્યા એ કાંઈ દરિયો ન હૈ જોઈએ. પાણીમાં તરનારાઓનું શરીર પ્રાયઃ છેલાતું નથી. તમારા શરીર પરનાં ત્રણે ઉપરથી જણાય છે કે, તમે જમીન ઉપરજ તર્યા લાગે છે, તમને એ ભ્રમ થવાથી કેઈ બીજા પદાર્થને દરિયારૂપે કલ્પી તમે આ તરવાની પ્રવૃત્તિ કરી જણાય છે. મારા ધારવા પ્રમાણે આ રસ્તે સૂર્યો અને સમુદ્રથમ પ્રત્યેકે પિતાના મ વાળા વૈદ્ય તે વીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003135
Book TitleDevdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Original Sutra AuthorN/A
AuthorSarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
PublisherSha Sarupchand Dolatram Mansa
Publication Year
Total Pages176
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Religion, & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy