________________
ડુંગરપર હતાં. આ દેહરાએ હાલ જેમ પૈસાથી ઉભરાઈ ગએલાં હોય છે, તેમ તે વખતે નહોતાં, એટલે કે આ દેહરાએ ત્યાં સુધી જોખમ વીનાના હતાં, દેહરાઓને દરવાજાઓ તે હતાજ નહિ, ચિત્ય શબ્દને અર્થ વૃક્ષ તથા બીજા અનેક થાય છે. પરંતુ ચિત્ય શબ્દને શબ્દાર્થ એ છે કે “મરણ પામેલા સંત મંહતની યાદગીરીનું તેજ સ્થળે ઉભું કરવામાં આવેલું સ્મારક.” હવે અસલ સંત મહંતે ની વીહારભુમિ જગલે અને ઉદ્યાને હતી અને તેઓ ત્યાં જ કાલ ધર્મ પામતા અને તેથીજ જગલે અને ઉદ્યાનમાં આવા
મારક તરીકે ત્યાં જ ચિત્યે બંધાતાં હતાં. જેઓને ધર્મની, આત્મ કલ્યાણની અતિ તીવ્ર ઈચ્છા હોય તેવા અધિકારીઓ, ટુર એવા આ ચૈત્યમાં જઈ, ત્યાં આત્મસિદ્ધિને માર્ગ સંશોધતા હતા. ઉદ્યાતેના આ દેહરાઓમાં મુર્તિઓ શિવાય કાંઈપણ નહોતું, અને ચોરાદિની ધાસ્તી નહતી, તેમજ મેહક એવાં વસ્ત્રો. દાગીનાઓ વિગેરે હતાજ નહિ. આ બધી ભપકાની મેહક ચીજો, જે દેવલમાં હાલ દશ્ય થાય છે તે અસલ હતી જ નહિ. શાસ્ત્રના મૂળમાં પણ એ કેઈ ઠેકાણે ઉપદેશ નથી કે પ્રભુની મુતિએને ભાવવી કે દાગીના ચઢાવવા. પરંતુ આ શરૂઆત, બીજી શરૂઆતની માફક તાંત્રિક યુગમાં શરૂ થઈ છે. આ શરૂઆત માટે જોખમદાર અને જવાબદાર સાધુ વર્ગ છે, કે જેઓ પોતાની અનુકુળતાની ખાતર શાસ્ત્રના નીયમો તરફ તદન આંખ મીંચામણા કરતા હતા.
અસલ દેહરાઓમાં મુર્તિ બધી પદ્માસનવાળી જ હતી. કદરાવાળી મૂર્તિઓ જેમ હતી નહિ તેમ નગ્ન મૂર્તિઓ પણ હતી નહિ. પાછલથી જ્યારે તાંબરે અને દીગબરે એવા બે પક્ષ પડયા, ત્યારે તેઓએ સઘળી મૂતઓ વહેચી લેવા માંડી. પાછલથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org