________________
|| વાðષર-પ્રમુઃ-શ્રીચિન્તાનળિવાર્થનાથો વિનયતેતમામ્॥
પ્રસ્તાવના.
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધાર કુંડમાંથી ગ્રંથાંક ૯૪ ' તરીકે મૂળ અને સ્વાપજ્ઞ બૃહત્કૃત્તિકાર કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન-બુહવૃત્તિ ઉપરનું શ્રીમદ્ અમરચંદ્ર મુનિ વિરચિત માત્ર નવપાદનુ જ પ્રાપ્ત થયેલ દુ પદોનું વિવરણ-અવચૂર્ણિ પ્રસિદ્ધ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. આ ગહન વિષયવાળા ગ્રંથના અંત ભાગામાં ગ્રન્થાંક ૯૨ છપાયેલ છે, અને ૯૨ મા અંક તરીકે જ પ્રસિદ્ધ કરવાના હતા; પરંતુ આ ગ્રન્થ તૈયાર થવા પૂર્વે આ સંસ્થા તરફથી · શ્રી અભિધાનચિંતામણિકાશાદિ-૫‘ચ ’ અને ‘ જૈનકુમારસ’ભવ સટી' એ એ ગ્રંથરત્નાને અંક ૯૨ અને ૩ તરીકે પ્રસિદ્ધ કર્યો ડાવાથી આ મહાન્ ગ્રંથને અંક ૯૪ તરીકે પ્રસિદ્ધ કરવાની અમે ફરજ માનીએ છીએ.
6
"
6
વ્યાકરણવિષયના આ ગ્રન્થનુ' સમ્પાદન અને સ ંશાધન આય’ખીલ તપ, નવપદ
૧ આયંબીલ તપ—એકજ વારનું યે વિગયા ઘી–ગલપણુ—તેલ-દહીં-દૂધ તથા કડા વિગય એટલે તળેલુ' અને લીલવણુ એટલે શાકભાજી ફળ-ફળાદિ વિગેરેથી રહિત એવુ', લૂખુ` ફક્ત ધાન્યભેાજન, એક જ સ્થળે સ્થિર રહીને એક જ વખત દિવસના જ જમવું તે.
૨ નવપદ આયંબીલ ઓળી તપ- આસે શુક્ર સપ્તમી અને ચૈત્ર શુક્ર સપ્તમીથી અને પુનમે સુધી લાગટ નવે દિવસ ઉપર મુજબ લૂખું વ્રત કરવું તે. એ નવે પદેાના યંત્રની આડે પાંખડીવાળા કમળદળની રચના નીચે મુજબની હાય છે, અને તે તે દિવસેાએ તે તે પદ્મનુ વિધિ-વિધાન સહિત અહેારાત્રિ તેનું આરાધન કર્મક્ષય માટે કરાય છે. એળી-પક્તિ. આળાએળ.
ચતુષ્કોણ યંત્ર.
૯
૨
તપપદ સિદ્ધપદ
૫
સાધુ
૮
७
ચારિત્રપદ ઉપાધ્યાય જ્ઞાનપદ
૧
અરિહંત
પદ
४
દન
હા
Jain Education International
3
આચાય
"
સાધુ પદ
તપ:
સિદ્ધપદ
૧
અરિહંતપદ
h<Jle|
ksh
For Private & Personal Use Only
દ'ન
પદ
આચાય
નવ ગ્રહમાંથી પણ જે જે ગ્રહેાની અનિષ્ટ પીડા તેને તેની પીડા નિવારવા માટે પણ ઉપરાક્ત પદેશનું આરાધન અતિફલદાયી છે. કારણુ ક્ર—સામા
પૂર્વકર્મના ઉદયથી ઉત્પન્ન થઇ હેાય,
જ્ઞાનપ
www.jainelibrary.org