SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈનસ્તોત્રણોદ ૧૭ શ્રી જયપૃ. ૬૪), સત્તરભેદી પૂજા કથા, પૃથ્વીચન્દ્રચરિત્ર (વેબર વર્ગ ૨, પૃ. ૧૭૫, નં. ૨૪૧ સને ૧૮૭૩-૭૪; બુહર રી; કસ્તૂરસાગર ભં. ભાવનગર), ચતુઃ પવસ્થા–ચંપૂ, ચંદ્રધવલ ધર્મદત્ત કથાનક (બુહુ ૩, નં. ૧૬૦; ક. છાણું, રીપેર્ટ સન ૧૮૭૨૭૩ નં. ૧૬૦; વે. નં. ૧૭૪૪); શુકરાજકથા ભા. ૧, નં. ૮૩; ૧૮૮૦-૮૧ રીપોર્ટ પૃ. ૨૭, (પ્ર. હંસ. જે. ફી ગ્રંથમાળા. નં. ૨૦), મલયાસુંદરી કથા ગુજરાતના શંખરાજાની સભામાં (ક. છાણ; પી. નં. ૩૧૩ પૃ. ૧૨૩), સરખાવે તેની પ્રશસ્તિ-હા રેશ્વર પુજsણૂ I સંવિભાગવતકથા (મિત્ર, નેટીસીઝ નં. ૮, પૃ. ૨૩૭, ૩૮), શ્રીધર ચરિત્ર. સં. ૧૪૬૩ માં (ક. છાંણી) વગેરે રચેલ છે. ૨ માણિજ્યશેખર એમણે રચેલી આવશ્યક નિર્યુક્તિદીપિકા (ન. ૩૭૬ સને ૧૮૭૯-૮૦ ભં. ઈ, તથા બુહુ ૮, નં. ૩૭૭) ની પ્રશસ્તિમાં પોતે રચેલા ગ્રન્થોનો આ પ્રમાણે ઉલ્લેખ કરે છે-પિંડનિર્યુક્તિદીપિકા ( નં. ૩૮૯ સન ૧૮૭૯-૮૦ ભાં. ઈ તથા બુ. નં. ૩૮૯) ઘનિર્યુક્તિદીપિકા, દશવૈકાલિકદીપિકા, ઉત્તરાધ્યયનદીપિકા, આચારાંગદીપિકા, કલ્પનિર્યુક્તિ પર અવચૂરિ (નં. ૧૯ સન ૧૮૭૭-૭૮ ભાં. ઈ. તથા બુ. ૭, નં. ૧૮), નવતત્ત્વવિવરણું. આ ગ્રંથમાં કર્તા પિતે લખે છે કે એક ક ત્વથી આ સર્વે એના સફેદર રૂ૫ છે. (પોતથા પ્રસ્થા અને સ્થા: સવરા ) સં. ૧૪૯ માં કામદેવચરિત્ર (કાં. વ.) અને સં. ૧૪૧૩ માં સંભવનાથચરિત્રના કર્તા મેરૂતુંગ એમનાથી ભિન્ન છે. જિતકલ્પસાર અને કષિમંડળસ્તંત્રના કતી માટે ચોક્કસ નિર્ણય નથી. સં. ૧૩૬૧ માં વર્ધમાનપુર (વઢવાણ)માં પાંચસર્ગમાં પ્રબંધચિંતામણિ (પી. ૨૮૬; વે. નં. ૧૭૫૩; ગૂ. ભા. સહિત રામચંદ્ર દીનાનાથ; અંગ્રેજી ભા. બિ. ઈ. સન ૧૮૯૨), વિચારશ્રેણુ–સ્થવિરાવલી અને મહાપુરૂષચરિત્ર (ઉપદેશશતી) પી. ૩, ૨૬ ૬; પી. ૬-૪૩, વેબર. ૨,
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy