SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ श्रीजैनस्तोत्रसन्दोह [૧૫ શ્રી મહેદ્ર દૃઢ મન રાખી એક જ શ્રીપાનાથ ભગવાનનું ધ્યાન ધર્યું, તેમાં જ નિશ્ચલ રહ્યા. જે વારે તે દશ પ્રહર ધ્યાનમાં રહ્યા તેવારે લહેર વાળ, પણ ધ્યાનને ખળે તે સપે` પ્રાણ તન્મ્યા. સમગ્ર વિષવ્યાપ ટાળ્યેા. આકાશે જયજયારવ પ્રવત્યેૉ. સમસ્તલાક આનંદ પામ્યા, "" એમના જન્મ સ. ૧૩૬૩ વડગામમાં, એસવાળ જ્ઞાતીય શેઠ આશા (મેરૂ. પ્ર. પારેખ આભા) જીવણાદે માતા. દીક્ષા વીજાપુરે સ. ૧૭૭૫ (મેરૂ. પ્ર. અને શત. ૧૩૬૫). નામ મહેદ્રપ્રભ. આચાય પદ ૧૩૯૭ (મેરૂ. પ્ર. ૧૩૮૯) અણહિલપુર પાટણમાં સ. ૧૩૯૮ સ્તંભતીર્થ (ખંભાત)માં ગચ્છનાયક પદ. એકાશી વર્ષનું આયુષ્ય ભાગવી સ. ૧૪૪૪ (મેરૂ. પ્ર. શત॰ ૧૪૪૩)માં સ્વ`વાસ. એમના પ્રતિષ્ઠા લેખ સ. ૧૪૫૪ મુ. ૧. ભ્રાંત જણાય છે. એમણે દીક્ષિત કરેલા શાખાચા ૯૨ભુવનતુંગર માટે “રાઉલ ખેંગારની સમક્ષ જુનાગઢમાં (ખેંગાર કથા. રાજ્ય સ. ૧૩૩૬-૯૦) જીએ આર્કી સર્વે વેસ્ટ ઈંડિયા. ૨, પૃ. ૧૬૪-૬૫) તક્ષનાગને પ્રત્યક્ષ આણી ૧૬ ગાડીઓના વાદ ત્યા તે તેમની પાસે જિંદગી સુધી સર્પ પકડવાના અને ખેલાવવાને ધંધા ન કરવા એવા નિયમ કરાગ્યેા. પાતશાહની મંજૂરીયાતથી સવા લાખ જાળ છેાડાવી, ૫૦૦ ભટ્ટી બંધ કરાવી.” આવા ઉલ્લેખ હોવાથી પણ મંત્રવિદ્યામાં એમની પ્રવીણતા પુરવાર થાય છે, એમના બીજા શિષ્ય યશેખરસૂરિ (શાખાચાં) થયા. તેમણે (નૃ સમુદ્ગક) રાકડા ગ્રામમાં સ’૧૪૩૬માં ૧૨૦૦૦ શ્ર્લોકપ્રમાણ સ્વાપન્નવૃત્તિ યુકત ઉપદેશચિંતામણિ, (ભાંડારકર રીપોર્ટ સ. ૧૮૮૩-૮૪ પૃ. ૧૩૦, ૪૪૨-૪૩; વે. ન. ૧૫૬૫; પ્ર. હી. હ.), સં. ૧૪૬૨માં ખંભાતમાં પ્રમેાધચિંતામણિ (કીલાન' રીપોર્ટ પૃ. ૯૫, પ્ર. જૈ. ધ. પ્ર. સભા ૯૨ એમણે સ. ૧૭૮૦ પહેલાં ઋષિમંડળ પર જે. ૧૨૬, જે. પ્ર. ૫૪). આતુર પ્રત્યાખ્યાન ( કાં. વડાઃ ખુદ્ધુ ૪ નં. ૧૨૪ ) અને ચતુઃશરણ પર વૃત્તિએ રચી છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy