SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભસૂરિ ] ઝી માતાના ૧૨૫; વે.નં. ૧૬૯૯; પ્ર. હિંદી અનુવાદ સહિત પરમશ્રત પ્રભાવક મંડળ, ગૂ. અનુવાદયુક્ત. ભીમશી માણેક, મૂળ આહંમતપ્રભાકર પૂના અને ખંભા ગ્રંથમાળા. સને ૧૯૦૦ કાશી. એમણે રચેલા ગ્રંથે – સ. ૧૩૫રમાં કાયસ્થ ખેતલની અભ્યર્થનાથી જ ધાતો તિવારીનાં સંજ્ઞક કાતંત્રવિભ્રમ (હેમવિશ્વમ) ઉપર યોગિનીપુરમાં (દિલ્હીમાં) ૨૬૧ ઑકની વૃત્તિ (જે. પૃ.૫૮), સં. ૧૩૫૬માં દ્વયાશ્રયમહાકાવ્ય (શ્રેણિક ચરિત્ર), સં ૧૩૬૩ની વિજ્યાદશમીને દિને કાસલા નગરમાં વિધિપ્રપા નામક સામાચારી ગ્રંથ, જેનો પ્રથમાદ એમના શિષ્ય વાચનાચાર્ય ઉદયાકરે લ (પી. ૪, ૧૧૪; વેબર નં. ૧૯૪૪), સં. ૧૩૬૪ વર્ષે અયોધ્યામાં સંદેહવિષૌષધિ નામક કલ્પસૂત્રવૃત્તિ (વેબર નં. ૧૮૮૭) સં.૧૩ ૬૪ સાધુ પ્રતિક્રમણસૂત્રવૃત્તિ, સં. ૧૩ ૬પમાં દશરથપુરી (અયોધ્યા)માં અજિતશાંતિવૃત્તિ (પ્ર.ફૂ. ખે. વલાદ.) અને ઉવસગ્ગહરં સ્તોત્રવૃત્તિ (વિવેક. ઉ. પ્રદે લા.ગ્રં. ૮૧), સં. ૧૩ ૬૫ સાકેતપુરમાં માનતુંગસૂરિકૃત ભયહરસ્તોત્ર પર વૃત્તિ (પી. ૧, પર, વેબર નં. ૧૯૬૫) સં. ૧૩૮ ૦માં પાદલિપ્તસૂરિકૃત સ્વર્ણસિદ્ધિગર્ભિત મહાવીર સ્તવન અવસૂરિ (બુહુ. ૨, નં. ૩૨૬) રચી સં. ૧૩૨૭ થી સં. ૧૩૮૯ વિવિધતીર્થકલ્પ–કલ્પપ્રદીપ (બુહુ ૩, ૧. ૯૭; પી, ૪, ૯૧; પ્ર. બિબ્લી ઇં. કલકત્તા તથા સિંધો જૈન ગ્રંથમાળા.) એ સિવાય સવદુલેખરહિત અનુગચતુષ્કપત ગાથા (પ્ર.દે. લા. પુ. ફં.નં.૮૧), ધર્માધર્મપ્રકરણ પ્રા. (પી. ૫, ૧૧૧), આવશ્યક સૂત્રાવચૂરિ (ષડાવશ્યક ટીકા), રહસ્યકલ્પદ્રુમ,૯૦ ચતુર્વિધ ભાવના ૮૯ સં. ૧૬૨૫ માં ખ. વાચક મતિભદ્રના શિષ્ય ચારિત્રસિંહે રચેલી અવચૂરિ યુક્ત . કે. સંસ્થા રતલામ (માળવા) તરફથી સારસ્વત વિભ્રમના નામે પ્રસિદ્ધ થએલ છે. મૂળ ર્તા માટે કંઈ કહી શકાય તેમ નથી. ૯૦ જુઓ અનુગ ચતુષ્ટ વ્યાખ્યાંતર્ગત ઉલ્લેખ– आम्नायस्त्वं रहस्यकल्पद्रुमेऽस्मभिः प्रकटितः ।
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy