SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાત કરા [૧૪ શ્રી જન –શાંતિઆનંદ-૫–હરિભદ્રવિજયસેન–૮૭ઉદયપ્રભસૂરિના ૮-શિષ્ય મહિષેણે રચેલી સ્યાદ્વાદમજરીમાં એમણે સહાયતા આપી હતી. (પી. ૪, ૮૫ એમણે તથા એમના ગુરૂબંધુ અમરચંદ્રસૂરિએ બાલ્યાવસ્થામાં વાદિઓને જીતેલા હેવાથી સિદ્ધરાજ જયસિંહે બન્નેને અનુક્રમે વ્યાધ્રશિશુક અને સિંહશિશુક બિરૂદ આપ્યાં હતાં. જુઓ ઉદયપ્રભસૂરિકત ધર્માલ્યુદયકાવ્ય (પી. ૩, ૧૮) ની પ્રશસ્તિમાં ઉલ્લેખ – आनन्दसूरिरिति तस्य बभूव शिष्यः पूर्वोऽपरः शमधरोऽमरचन्द्रसूरिः । बाल्येऽपि निर्दलितवादिगजौ जगाद यौ व्याघ्रसिंहशिशुकाविति सिद्धराजः ॥ એમાંના અમરચંદ્રસૂરિએ સિદ્ધાંતાર્ણવ નામનો મહાગ્રંથ ઓ. ૮૬ એમણે કલિકાલ ગૌતમ બિરૂદ મેળવ્યું હતું અને તત્ત્વપ્રબોધાદિક અનેક ગ્રંથો રચ્યા હતા. ૮૭ મંત્રીશ્વર વસ્તુપાળના પિતૃપક્ષના ગુરૂ હતા. આબુગિરિપરના દેલવાડા ગામમાં મંત્રીશ્વરે કરાવેલા લૂણસિંહ (લૂણિગ) વસહિકા નામના નેમનાથ પ્રભુના દેરાસરની સં. ૧૨૮૭ના (પૂ.) ફાગણ (મારૂ) ચૈત્રદિ ૩ રવિવારે એમણે પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૨૪(૭)માં બાલચંદ્રસૂરિએ રચેલી આસડ કવિ કૃત વિકમંજરી ટીકા (કી. ૨, ૫, પી. ૩, ૧૦૦)ના સંશોધનમાં એમનો પણ ફાળે હતો. ૮૮ એમને મંત્રીશ્વર વસ્તુપાળે સૂરિપદથી અલંકૃત કર્યા હતા. એમણે રચેલા ગ્રંથા-લસ્સેકયુક્ત ૧૬ સર્ગમય ધર્માલ્યુદય (સંઘપતિચરિત્ર) મહાકાવ્ય કે જે રચંદ્રસૂરિએ સંશોધ્યું હતું (પી. ૨, ૩૩ પી. ૩, ૧૬; પા. ભ. તાડપત્રી) જ્યોતિષને ગ્રંથ નામે આરંભસિદ્ધિ (પુરૂષોત્તમ ગીગાભાઈ ભાવ. ભાષાં. જે. ધ. પ્ર. સભા. ) સંસ્કૃત નેમનાથચરિત્ર, ષડશીતિ અને કર્મસ્તવસંત્તક કર્મગ્ર પર ટિપ્પન સં. ૧૨૯૯માં ધર્મદાસગણિત ઉપદેશમાળા પર ઉપદેશમાળાકર્ણિકા નામની ટીકા ળકામાં રચી. અને સુકૃતલ્લોલિની (ક. છાણું) નામનું પ્રશસ્તિકાવ્ય (પ્ર. હમ્મીરમદમર્દન પરિ• ૩ ગા. એ.સી.) વગેરે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy