SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભસૂરિ] પ્રસ્તાવના. તિનાં કી સંધ સાથે પોતાની સાધુઓને રસ પાટણમાં તપાગચ્છીય સમપ્રભસૂરિને મળવા ગયા ઝળકાદિને નુકશાન કરતા ઉંદરને વિદ્યાબળે આકર્ષ્યા અને અપરાધીને તારવી શાળા બહાર કઢાવી કૌતુક બતાવી સાધુઓને પ્રસન્ન કર્યા. ત્યાંથી સંધ સાથે પાતશાહ શત્રુજ્ય ઉપર ગયે. પોતે સંવ૫તિનાં કર્તવ્ય બજાવ્યાં. ગુરૂએ રાયણને દૂધથી વર્ષાવી. ત્યાંથી પાછા સ્વસ્થાનકે આવ્યા. પાતશાહની સભામાં એક જણે અદ્ધર રાખેલા ટોપી અને ઘડાને ગુરૂએ પિતાના રજોહરણવડે હણી નીચે પાડ્યા અને ઘડામાંના જળને નિરાધાર સ્તંભાવી સર્વને વ્યક્તિ કર્યા. આ સૂરિને પ્રતિદિન નવું સ્તોત્ર રચી નિરવા આહાર ગ્રહણને અભિગ્રહ ( પ્રતિજ્ઞાવિશેષ ) હતા. એમણે યમક-શ્લેષચિત્ર-છ વિશેષમાં નવ નવ જાતનાં ૭૦૦ સ્તવન ૮૧રચી તપાગચ્છના રસમતિલકસૂરિને અર્પણ કર્યા હતાં (કાવ્યમાળા ગુચછક ૭, પૃ. ૮૬). એમના પાસેથી ન્યાયકંદલી શીખીને સં. ૧૪૦૫ માં પ્રબંધકષકર્તા ૮૩રાજશેખરે ન્યાયતંદલી વિવૃત્તિ રચી. (પી. ૩,૨૭૩) અને સં.૧૪રરમાં સમ્યકત્વ સપ્તતિકા રચનાર રૂદ્રપલીયગ૭ના સંધતિલક૮૪સૂરિના પણ એ વિદ્યાગુરૂ હતા. સં. ૧૩૪૯માં નાગૅદ્રગથ્વીય મહેંદ્ર ૮૦ પરિચય માટે જુઓ જે. સ્ત. સંદેહ ભાગ ૧ ની પ્રસ્તાવના. પૃ. ૬૧ તથા તપાગચ્છીય પટ્ટાવલી. ૮૧ અદ્યાવધિ ઉપલબ્ધ સ્તોત્રો માટે જુઓ. જે. ઑ. સ. ભા. ૧ ની પ્રસ્તાવના પૃ. ૬૫. ૮૨ આ આચાર્ય ઉપરોક્ત સેમપ્રભસૂરિના શિષ્ય હતા. વિશેષ માટે જુઓ જે. સ્ત. સંદ. ભા. ૧ ની પ્રસ્તા. પૂ. ૬૨. ૮૩ એમની ગુરુપરંપરા તથા વિશેષ હકીકત માટે જુઓ “શ્રીવિજયાનંદસૂરીશ્વર જન્મશતાબ્દીસ્મારકગ્રંથમાં પ્રકાશિત વાચનચાર્ય સુધાકળશ અને તેની ગુરુપરંપરાશીર્ષક મારે લેખ. ૮૪ જુઓ, જે. સ્ત. સદેહ ભા. ૧ની પ્રસ્તાવના. પૃ. ૭૦..
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy