SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કળશગણિ] પ્રસ્તાવના. ૩૭ દિને ચિરાપદ્ર (થરાદ) નગરમાં, દીક્ષા નામ પ્રબોધમૂર્તિ. સં. ૧૩૩૧ ના આશ્વિન સુદિ પંચમીને દિને પટ્ટાભિષેક અને તે જ વર્ષે ફા. વદિ ૮ દિને પદ મહોત્સવ થયો હતો. આચાર્ય પદવીનું નામ જિનપ્રબોધસૂરિ.૩ સં. ૧૩૨૮માં કાતંત્ર વ્યાકરણ ઉપર દુર્ગપદપ્રબંધ નામની ટીકા રચી (જે. પ્ર, પ૭). વિવેકસમુદ્રકૃત પુણ્યસાર કથાનક એમણે સંશોધ્યું છે. સં. ૧૩૫૧માં જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી એમની મૂર્તિ ખંભાતમાં છે. ૯ શ્રીજિનરત્નસૂરિ–એમણે જિનયુક્ત નિર્વાણલીલાવતી કથા સાર તેમજ સિદ્ધાંતરનિકા વ્યાકરણ રચેલ છે અને પ્રબોધચંદ્રકૃત १३ सामान्यावस्थायां प्रबोधमूर्तिगणिनामधेयैः श्रीजिनेश्वरसूरिपट्टालङ्कारैः श्रीजिनप्रबोधसूरिभिर्विरचितो दुर्गपदप्रबोधः સંપૂર્ણ || વા. સુ. . - તથા શ્રી જિનેશ્વરસૂરિ દીક્ષાવિવાહ વર્ણન રાસને અંતે સોમમૂર્તિગણિ જણાવે છે કે – સિરિજાવાલિપુરમ ડિએહિ જેહિ નિય અંતસમયે મુર્ય મુણેવિનિય પમિ સઈ હથિ સંઠાવિઓ વાણારિઉ પ્રબોધમૂર્તિગણિ ૩૦ સિરિજિપ્રબોધસૂરિ દિનુ તસુ નામુ, તઉ ભણિઉ સલસંધમ્સ અગે અહિ જિમ એહ માનવ સંધિ જુગપવરૂ જિનપ્રબેધસૂરિ ગુરૂ. ૩૧ १४ निर्वाणाध्वरविं कथां नवरसां निर्वाणलीलावती सूत्रं वृत्तियुतं कथानकमहाकोशस्य संवेगकृत् । तर्कन्यायविलासनकचतुरं सन्नीतिरत्नाकर तकै यो विदधे धियां जलनिधिः संविक्षचूडामणिः ॥ –અભયકુમારચરિત્ર પ્રશસ્તિ. આ ઉપરથી એમણે રચેલા અન્ય ગ્રંથો પણ હોવાનો સંભવ રહે છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy