SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ થોનાસ્તોત્રો [૧૧ શ્રી પૂર્ણ – - ૪ ધર્મતિલક–સ. ૧૩૨૨ માં જિનવલભના સિમિથી શરૂ થતા અજિતશાંતિસ્તવ ઉપર વૃત્તિ રચી છે (જુઓ તે વૃત્તિની પ્રશસ્તિ-કલાટ.). ૫ દેવમૂર્તિ ઉપાધ્યાય—હેમપ્રભકૃત પ્રત્તર રત્નમાળાની વૃત્તિના અંતે નીચે મુજબ ઉલ્લેખ નજરે પડે છે– श्रीजिनेश्वरसूरोणां पादाम्भोजमधुव्रतैः । श्रीदेवमूर्युपाध्यायनिर्मितैषा प्रशस्तिका ॥ इति प्रश्नोत्तररत्नमालावृत्तिपु० साधु अभयचन्द्रलिखिતાયા: રાશિતઃ રમાતા . –જેશ. ભા. સુ. પૃ. ૧૦ ૬ વિવેકસમુદ્ર–એમણે સં. ૧૩૩૪ માં જેસલમેરૂમાં પ્રથમ કાર્તિક પૂર્ણિમાના દિવસે પુણ્યસાર કથાનક રચ્યું. (જેસ. પ્ર. ૫૩; કાં. વ.) સં. ૧૩૮૩ માં જિનદત્તસૂરિકૃત ચૈત્યવંદન–દેવવંદનકુલક ઉપર વૃત્તિ (તાડપત્ર કી. ૨, નં. ૧૯; કી. ૩.ન. ૧૪૮; કાં વડે. નં. ૧૮૨ પ્ર. જિ.જ્ઞા. સં. સૂરત) રચનાર જિનકુશલસૂરિ એમને પિતાના વિદ્યા ગુરૂ તરીકે દર્શાવે છે. સમ્યકત્વાલંકાર (જે. ૮; જે. પ્ર. ૩૭) નામક ગ્રંથ પણ રચ્યો છે. ૭ પ્રબોધચંદ્ર–આ મહાત્મા પદ્મદેવગણિ પાસેથી લક્ષણ અને સાહિત્ય, જિનચંદ્રસૂરિ શિષ્ય ગુણભદ્ર વાચનાચાર્ય પાસેથી કાતંત્રપંજિક, વિજ્યદેવસૂરિ પાસેથી તર્કશાસ્ત્ર અને જિનપાલ ઉપાધ્યાય પાસેથી આગમ શિખ્યા હતા. સં. ૧૩૨(૨)૧ માં સદેહદેલાવલી પર બહદ્દવૃત્તિ રચી, જેનું સંશોધન લક્ષ્મીતિલક ઉ૦, જિનરત્ન, અને ચંદ્રતિલક ઉપાધ્યાયે કર્યું હતું (લીં; કાં. વ. નં. ૨૫૦) ૮ પ્રબોધમૂર્તિ–જન્મ સં. ૧૨૮૫, પિતા શાહ શ્રીચંદ્ર, માતા સિરિયા દેવી, મૂળ નામ પર્વત. દીક્ષા સં. ૧૨૯૬ ફાગણ વદિ ૫
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy