SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાંતર ] ૩૩ ચરિત્ર તેમજ સં. ૧૩૦૫ જેશલમેરમાં કૃતપુણ્યકરિત (માટી ટાળી ભ. પાલિતાણા) આદિ રચ્યાં છે. આ ધન્યશાલિભદ્ર ચરિત્રમાં સર્વદેવસૂરિએ પક સહાય આપી છે. સં. ૧૨૫૫માં પડ્યાખ્યાન (પચત ત્ર) શેક્યું. કે જેના પર ઈટલીના વિદ્વાન હાલ મુગ્ધ થયા છે. સ. ૧૨૭૫માં આનંદાદિ દશ ઉપાસક કથા (જે. પ્ર. ૧૭) રચી. પ્રસ્તાવના. ૫૭ જિનપાલ–એમણે સ. ૧૨૬૨માં જિનેશ્વરસૂરિષ્કૃત ષસ્થાનક પર વૃત્તિ રચી (બુદ્ધુ. ૬, નં. ૭૭૬), સનત્કુમાર ચરિત્ર મહાકાવ્ય સટીક, સ. ૧૨૯૩ માં જિનવલ્લભસૂરિષ્કૃતપ દ્વાદશકુલક પર વિવરણુ, સ. ૧૨૯૪માં જિનદત્તસૂરિકૃતપ૮ ઉપદેશરસાયન ઉપર વિવરણુ, પ ંચલિંગી વિવરણ-ટિપ્પન, સ. ૧૨૯૪ માં જિનદત્તસૂરિષ્કૃત ચરી નામના અપભ્રંશ કાવ્ય પર વિવરણ (પ્ર. ગા. એ. સી), તે ઉપરાંત સ્વપ્નવિચાર ભાષ્યાદિ રચ્યાં. (અપભ્રંશકાવ્યત્રયી પ્રસ્તાવના પૃ. ૬૫૭૦. જેસ. પ્ર. ૪૧. વે. નં. ૧૬૨૩). સુમતિગણુ—એમણે સં. ૧૨૯૫માં જિનદત્તસૂરિષ્કૃત ગણુધરસાર્ધ શતક પર બૃહદ્ઘત્તિ રચી. તે વૃત્તિ પહેલાં ખંભાતમાં આરંભીને ધારાપુરી-નલકચ્છાદિ તરફ વિહાર કરતાં છેવટે મડપ૬ ( માંડવગઢ )માં પૂરી કરી. તેને જૈન વિદ્વાન જ♠ણે લખી અને તેને પ્રથમાદ જિનેશ્વરસૂરિ શિષ્ય કનકદ્રે લખ્યા. (જેસ. ૩૯, જે. પ્ર. ૫૦, ભાં, રી. ૧૮૮૨-૮૩ પૃ. ૪૮). સૂરપ્રભ-આ મહાત્માએ સ્તંભતીર્થાંમાં પેાતાના જ૫–વાણી વડે દિગ ખરવાદિ યમદંડને જીત્યા હતા. કાલસ્વરૂપ કુલકવૃત્તિ સ્તંભનક્રેશપા જિનસ્તવન (31.67. સ્તા. સમુચ્ચય. ) તેમજ કવિતામાં બ્રહ્મકલ્પ રચ્યેા હતેા. ચદ્રતિલક ઉપાધ્યાયને વિદ્યાનંદ નામનું ૫૬ એમણે સ. ૧૨૮૭ માં જેસલમેરમાં સ્વપ્નસમ્રુતિકાવૃત્તિ રૂચી ( કાં. છાણી.) ૫૭-૫૮ જી જૈનસ્તાત્ર સદેહ ભા. ૧ની પ્રસ્તાવના પા. ૨૫ અને ૩૩. ૩
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy