SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહસૂરિ]. પ્રસ્તાવના. ૯ અજિતસિંહસૂરિ. આ નામના ત્રણ આચાર્યો થયા છે. તેમાં– ૧ સમ્મતિતર્કવૃત્તિ૫૦ (વાદમહાર્ણવ) ના રચયિતા તપચાનન અભયદેવસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિપ૧ (રાજગચ્છ સંસ્થાપક ) ના શિષ્ય. એમની પરંપરામાં ચતુર્થ પાટે થયેલા વૈરસ્વામીના શિષ્ય નેમિચંદ્રસૂરિએ કણદ-વૈશેષિકમતનું ખંડન કર્યું. તેમના શિષ્ય ૫૦ આ ટીકાનું નામ તત્ત્વાવવબોધવિધાયિની છે. પુરાતત્ત્વ મંદિર [અમદાવાદ] તરફથી છ વિભાગમાં મુદ્રિત કરવામાં આવી છે. ૫૧ ધાધીશ મુંજરાજાની સભામાં વિજેતા તરીકે પંકાતા અને તે રાજાના માનીતા ગુરૂ હતા. પિતે મૂળ ત્રિભુવનગિરિના સ્વામી કર્દમભૂપતિ હતા. તેમણે રાજા થઈ દીક્ષા લીધી અને તેઓ રાજાના માન્ય થયા તેથી તેમના ગચ્છનું નામ રાજગચ્છ પડયું. મુંજનું મરણ સં. ૧૦૫૦ને ૧૦૫૪ વચ્ચે થયું છે. તેનું દાનપત્ર સં. ૧૦૩૧નું મળે છે. તેમજ સં. ૧૦૫ માં દિગંબરાચાર્ય અમિતગતિએ સુભાષિતરત્ન સંદેહ નામના ગ્રંથ તેના રાજ્યમાં રચ્યો છે. (અ. નિ. સા. પ્રેસ મુંબઈ) જુઓ પ્રભાવક ચરિત્રને નિમ્નલિખિત ઉલેખ– त्रिभुवनगिरिस्वामी श्रीमान् स कर्दमभूपति __ स्तदुपसमभूत् शिष्यः श्रीमद्धनेश्वरसज्ञया । अजनि सुगुरुस्तत्पट्टेऽस्मात् प्रभृत्यवनिस्तुत स्तदनु विदितो विश्वे गच्छः स राजपदोत्तरः॥ ५२ षटूती ललनाविलासवसतिश्चश्चत्तपोऽहर्पति स्तत्पट्टोदयचन्द्रमाः समजनि श्रीनेमिचन्द्रः प्रभुः। निःसामान्यगुणैभूवि प्रसृमरैः प्रालेयशैलोज्ज्वलै र्यश्चक्रे कणभोजिनो मुनिपतेर्व्यर्थ मतं सर्वतः ॥
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy