SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છીનાસ્તોત્રરત્નોદ [૯ શ્રી અજિત શ્લેક પ્રમાણ નવીન વાસુપૂજ્ય ચરિત્ર રચ્યું. (વે. નં. ૧૭૭૨, પ્ર. જૈ. ધ. પ્ર. સભા. નં. ૧૮), અને તેની પ્રશસ્તિમાં એમના પૂર્વજો વગેરેને નીચે મુજબ ઉલ્લેખ કરેલ છે – | ‘પૂર્વે નાગેન્દ્રગચ્છના ભક્ત ગલ્લકકુળમાં વાધૂ નામે શ્રેણી થ, જેણે સંગમખેટકમાં મહાવીર ચત્ય બંધાવી છે હળ-સાંતીવાળી જમીન વાડી સહિત તે ચૈત્યને અર્પણ કરી. તેના પુત્ર કાદિએ વટસર નામના ગામમાં ઋષભદેવયુગાદિદેવનું ચેત્ય બંધાવ્યું. તેના પુત્ર આમ્રદેવને રાણુકા નામની પત્નીથી દેવચંદ્ર પુત્ર થયો અને તે દેવચંદ્રને પવિની નામક સ્ત્રીથી ચાર પુત્ર થયા. છ અંબ સચિવ હતે, બીજે જહણ, ત્રીજે આલ્હાદન નામે દંડનાયક (સેનાધિપતિ) થયે અને ચોથે પ્રલ્હાદન. આમાં અંબડ મંત્રી ૮ સ્વર્ગસ્થ થતાં આહાદન દંડનાયકે સત્યપુર (સાર) માં વીરપ્રસાદમાં ઋષભદેવની, થારાપદ (થરાદ)ના નામેય ચૈત્યમાં પાર્શ્વનાથની તથા ચંદ્રપ્રભસ્વામી, સીમંધર યુગમંધરની અને અંબિકા, ભારતી વગેરેની મૂર્તિઓ સ્થાપન કરી. ૪૯સંગમખેટક અને વટસરમાં એમના પૂર્વજોએ બંધાવેલા પૂર્વોક્ત બન્ને ચૈત્યોને જીર્ણોદ્ધાર કરાવ્યું, પોતાના ગુરૂઓ માટે અણહિલપુર પાટણમાં વસતિ ( ઉપાશ્રય ) બનાવી અને પુસ્તકે વગેરે લખાવી સાહિત્યસેવા બજાવી. ' એ સેનાધિપતિના વ્યવસાયવાળો હોવા છતાં વિદ્યાવ્યાસંગી તેમજ કાવ્યશકિતસંપન્ન પણ હોવો જોઈએ. એની અન્ય કોઈ કૃતિ જોવામાં આવી નથી. ૪૮ આ સંબડ મંત્રી સં. ૧૨૯૬ માં ભીમદેવને મહામાત્ય હતિ. જુઓ ઉપદેશ કંદલી લેખન પ્રશસ્તિ. પી. ૫, ૫૦. ૪૯ ગાયક્વાડના તાબાને સંખેડા પ્રાંત તથા હાલ પણ સંખેડા મેવાસ કહેવાતે રેવાકાંઠા એજન્સિના નજીકનો ભાગ જે ડભોઈ નજીક આવેલ છે. અને બહાદરપર-સંખેડ કહેવાય છે તે હોય. ત્યાં ઉછ અને એર નામની બે નદીઓને સંગમ થાય છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy