SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બિહુણ ] પ્રસ્તાવના. ૨૩ બિહણ નામની અનેક વ્યક્તિઓ ભિન્ન ભિન્ન સમયે થએલી છે. જેમકે– સં. ૧૧૯૪માં જયસિંહ રાયે ભરૂચમાં તાડપત્ર પર વિમલસૂરિકૃત પઉમચરિત્રની પ્રત લખનાર (જ. ૧૭). ૨ વિજાપુર પૌષધશાળાના ચાર કાર્યવાહક પૈકીને એક –જુએ પ્રશસ્તિસંગ્રહ ભા. ૧ પૃ. ૪૮-૪૯-૫૪. ૩ વિધ્યવર્માનો સંધિવૈગ્રહિક અને મંત્રી. એ અજુનવર્મા અને દેવપાળના સમય સુધી મંત્રીપદે રહ્યો હતો. માંડુમાંથી મળેલા વિંધ્યવર્માના લેખમાં નીચેના શબ્દો નજરે પડે છે–વિષ્યકર્મવૃત્તેિ પ્રણામૂઃ રિદિવવિદુવા સં. ૧૨૯૨ માં દેવપાળના રાજ્યકાળમાં ત્રિષષ્ટિસ્કૃતિ અને વિ. સં. ૧૩૦૦ જેતુગિદેવના રાજ્યકાળમાં ધર્મામૃતશાસ્ત્ર ઉપર ભવ્યકુમુદચંદ્રિકા ટીકા રચનાર જૈન પંડિત આશાધરેજ ઉપરોક્ત ધર્મામૃતની ટીકામાં આ વિલ્હણને ઉલ્લેખ કર્યો છે. અને તે જ આશાધર સં. ૧૨૮૫માં ૪૩ આ લેખમાં જણાવેલ છે કે – बाललीलाहवे यस्य जयसिंहे पलायिते । दिक्पालहासव्याजेन यशो दिक्षु विजृम्भितम् ॥ . અર્થાત્ જયસિંહને પરાભવ આ દાનપત્રના સમયપૂર્વે હવે જોઈએ એ બનાવની મેડામાં મોડી સાલ સં. ૧૨૭ર સંભવે છે. આ સંબંધમાં પ્રભાસપાટણના મોટા દરવાજા ઉપરને સં. ૧૨૭૩ ભીમદેવને લેખ વિચારો. ૪૪ આ આશાધર પંડિત નલકચ્છનિવાસી સુશ્રાવક આલ્હણને પુત્ર હતા. વિધ્યવર્માના સંધિવૈગ્રહિક વિલ્હણના મિત્ર સુભટ વર્મા અને અજુનવર્માના સમયમાં તેમ તેના પછી દેવપાળ અને જૈતુગિદેવ કિવા જયસિંહદેવ (બીજા)ના સમય સુધી હયાત હતા. એણે અર્જુનવર્માની પ્રીતિ પણ મેળવી હતી. એણે પિતાના રચેલા ગ્રંથને નામનિર્દેશ પ્રતિષ્ઠાસારોદ્ધારની પ્રશસ્તિમાં કરેલો છે. (જુઓ મુદ્રિત આવૃત્તિ હિંદી ભાષાનુવાદ યુક્ત).
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy